Webdunia - Bharat's app for daily news and videos

Install App

વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, મહેન્દ્ર સિંહ ધોનીની જગ્યાએ રિષભ પંતને તક

Webdunia
રવિવાર, 21 જુલાઈ 2019 (17:18 IST)
વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદે રવિવારના રોજ રવિવારે ટ્વેન્ટી 20, ODI અને ટેસ્ટ સીરીઝ માટે ટીમોની જાહેરાત કરી હતી. ODI અને ટ્વેન્ટી 20 આંતરરાષ્ટ્રીય ટીમમાં પાછા ફર્યા છે આ પહેલા એવી ખબર મળી હતી કે ધોની બે મહિના માટે ક્રિકેટથી દૂર રહેશે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ભારતીય ટીમ 3 ટી-20 ઇન્ટરનેશનલ, 3 વન ડે અને 2 ટેસ્ટ મેચ રમશે.
 
ટી-20 માટે ભારતીય ટીમ 
 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ એય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભૂવનેશ્વર કુમાર, ખલિલ અહેમદ, દિપક ચહર, નવદીપ સૈની
 
વન-ડે માટે ભારતીય ટીમ 
 
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ એય્યર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), કુલદીપ યાદવ, ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમ્મી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદીપ સૈની

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments