Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ind Vs SA- ખાલી સ્ટેડિયમમાં રમાશે વનડે સીરીજના બાકી બે મુકાબલા BCCI

Webdunia
શુક્રવાર, 13 માર્ચ 2020 (10:43 IST)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ આ વાતને સાફ કર્યુ છે કે ભારત અને સાઉથ અફ્રીકા વનડે સીરીજના બાકી બે મુકાબલા ખાલી સ્ટેડિયમમાં રમાશે. સાઉથ અફ્રીકાની ક્રિકેટ ટીમ આ દિવસો ભારતીય પ્રવાસ પર છે અને બન્ને ટીમના વચ્ચે આવતા બે વનડે મેચ 15 થી 18 માર્ચને આયોજિત કર્યા છે. 15 માર્ચને બીજુ વનડે મેચ લખનઉમાં રમાશે અને 18 માર્ચનો મુકાબલો કોલકત્તામાં રમાશે. હવે આ બન્ને મુકાબલા રમાશે પણ લોકલ દર્શક મેદાન પર જઈને તેનો મજા નહી લઈ શકશે. 
 
હકીહત કોરોના વાયરસના કારણે બીસીસીઆઈને સરકારની તરફથી આ સલાહ આપી ગઈ છે કે બન્ને મુકાબલા ખાલી સ્ટેડિયમમાં આયોજિત કરાશે. તમને જણાવીએ કે ભારત અને સાઉથ અફ્રીકાના વચ્ચે ત્રણ મેચની વનડે સીરીજનો પ્રથમ મુકાબલો ધર્મશાળામાં રમવાના હતા. પણ વરસાદના કારણે એક પણ બૉલ નહી ફેંકાઈ અને મેચ રદ્દ કરી નાખ્યુ. 
 
કોરોનાના કહરથી સામાન્ય લોકોને બચાવવા માટે રાજ્યની સરકાર હોય કે પછી દેશની સરકાર દરેક શક્ય પગલા ઉઠાવી રહી છે. આ કડીમાં હવે ભારત સરકારએ બીસીસીઆઈના આ સુઝાવ આપ્યુ છે કે ભારત અને સાઉથ અફ્રીકાના વચ્ચે ત્રણ મેચની વનડે સીરીજના આવતા બે મેચ વગર દર્શકના આયોજિત કરાશે. બોર્ડની પાસે રે સિવાય કદાચ કોઈ બીજું વિકલ્પ પણ નથી. કારણકે કોરોના ને WHO એ મહામારી જાહેર કરી નાખ્યુ છે અને તેનાથી લોકોને બચાવવા માટે આ પ્રકારના ઉપાય કરાઈ રહ્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments