Webdunia - Bharat's app for daily news and videos

Install App

India A Vs West indies A- ભારતએ પાંચમું વનડે જીત્યું, 4-1થી સીરીજ પર કબ્જો

Webdunia
સોમવાર, 22 જુલાઈ 2019 (14:33 IST)
ભારત એ ટીમએ વેસ્ટઈંડીજ એની સામે અંતિમ વનડે મેચમાં 8 વિકેટથી જીત હાસલ કરવાની સાથે 4-1થી સીરીજ કબ્જો કર્યું. એંટીહુઆમાં રમેલા અંતિમ વનડે મેચમાં 237 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતીય સલામી બેટસમેન ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગિલએ પ્રથમ વિકેટ માટે 110 રનની મુખ્ય ભાગીદારી 
કરી. ગિલએ 40 બૉલ પર આઠ ફોર અને ત્રણ સીક્સની મદદથી 69 રનની પારી રમી. પાચ મેચની ચાર પારીઓમાં 
 
ઋતુરાજએ 89 બૉલ પર 99 રન બનાવ્યા પણ 32મા ઓવરમાં કીમો પૉલની સામે આઉટ થઈને શતકથી ચૂકી ગયા. અય્યરએ 64 બૉલ રનની નૉટઆઉટની પારી રમી. પ્રથમ બેટીંગ કરતા વિંડીજ ટીમની તરફથી શેરફેન રદરફોર્ડએ 65 અને સુનીલ એંબ્રિસએ  61 રનની પારી રમી. ભારતની તરફથી તાજેતરમાં રાષ્ટ્રીય ટીમમાં જગ્યા બનાવનારી નવદીપ સૈની, રાહુલ અને દીપક ચાહરએ 2-2 વિકેટ લીધા. કુણાલ પંડ્યા, ખલીલ અહમદ અને અક્ષર પટેલને એક -એક સફળતા મળી 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments