Webdunia - Bharat's app for daily news and videos

Install App

BCCI સર્જીકલ સ્ટ્રાઈક કરશે તો ICC Cricket World Cup માંથી પાકિસ્તાન થઈ જશે બહાર !!

Webdunia
ગુરુવાર, 21 ફેબ્રુઆરી 2019 (17:54 IST)
તાજેતરમાં જ પુલવામામાં CRPF ના કાફલા પર થયેલ આતંકવાદી હુમલામાં ભારતના ડઝનો જવાનો શહીદ થયા પછી આ વર્ષે ઈગ્લેંડમાં થનારી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાન મુકાબલાના બહિષ્કારની માંગ સતત જોર પકડતી આવી રહી છે. હવે જાણવા મળ્યુ છે કે બીસીસીઆઈએ એક ચિઠ્ઠી તૈયાર કરી છે જેમા આઈસીસીને ક્રિકેટના આ મહાકુંભમાંથી પાકિસ્તાનને બૈન કરવાની માંગ કરવામાં આવશે અને જો આવુ નહી થાય તો બીસીઆઈ એટલે કે ટીમ ઈંડિયા વર્લ્ડ કપમાં ભાગ નહી લે. 
 
ટાઈમ્સ ઓફ ઈંડિયાના સમાચાર મુજબ બોર્ડના સીઈઓ રાહુલ જૌહરીએ આ પત્રનુ માળખુ તૈયાર કરી લીધુ છે અને તેને બોર્ડને ચલાવી રહેલ સીઓએના ચીફ વિનોદ રાયની મંજૂરી પણ મળી ચુકી છે. તેને ગુરૂવારે આઈસીસીના ચેયરમેન શશાંક મનોહરને મોકલી શકાય છે. પણ તે પહેલા કાયદાકીય સલાહ લેવામાં આવશે. 
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ વર્લ્ડ કપનો મુકાબલો રમાશે.  આ ટૂર્નામેંટમાં કુલ 10 ટીમો ભાગ લેશે. 
 
ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી વિશ્વકપમાં થનારી મેચના બહિષ્કારની માંગ વચ્ચે મૈનચેસ્ટરમાં 16 જૂનના રોજ થનારી આ મેચનો જલવો પ્રશંસકોના વચ્ચે કાયમ છે. ઓલ્ડ ટ્રૈફર્ડમાં 25000 દર્શકોની ક્ષમતા છતા ટિકિટો માટે 400000થી અધિક લોકોએ અરજી કરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન પર આખા દેશમાં લગાવી રોક, ફક્ત આ મામલામાં કાર્યવાહીની છૂટ

જાણો PM મોદી ક્યાંથી ખરીદે છે કપડાં, કુર્તા-પાયજામાના એક સેટની કિંમત જાણીને તમે ચોંકી જશો.

આગળનો લેખ
Show comments