Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીસીસીઆઈના સચિવ જય શાહ આઈસીસીના ચૅરમૅન તરીકે બિનહરીફ ચૂંટાયા

Webdunia
બુધવાર, 28 ઑગસ્ટ 2024 (07:47 IST)
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચૅરમૅનપદે ચૂંટાઈ આવ્યા છે. તેમની પસંદગી નિર્વિરોધ થઈ.
 
આઈસીસી ચૅરમૅન તરીકે જય શાહનો કાર્યકાળ પહેલી ડિસેમ્બર, 2024થી શરૂ થશે.
 
આઈસીસીના હાલના ચૅરમૅન ન્યૂઝિલૅન્ડના ગ્રેગ બાર્કલેનો કાર્યકાળ 30મી નવેમ્બરના રોજ સમાપ્ત થશે.
 
35 વર્ષના જય શાહ આઈસીસીના સૌથી યુવાન ચૅરમૅન હશે.
 
જય શાહે એક નિવેદનમાં કહ્યું, “હું આઈસીસીની ટીમ તથા સભ્યદેશો સાથે ક્રિકેટનો દુનિયામાં પ્રસાર કરવા પ્રતિબદ્ધ છું.ठ
 
આ પહેલાં જગમોહન ડાલમિયા, શરદ પવાર, એન. શ્રીનિવાસન તથા શશાંક મનોહર આ પદ પર પોતાની સેવા આપી ચૂક્યા છે.
 
જય શાહ ઑક્ટોબર, 2019માં બીસીસીઆઈના સચિવ બન્યા હતા. 2022માં તેમણે ફરી આ પદ સંભાળ્યું. તેમનો કાર્યકાળ 2025 સુધીનો છે. પરંતુ હવે તેઓ આઈસીસીના ચૅરમૅન બન્યા છે તેથી તેમણે બીસીસીઆઈનું આ પદ છોડવું પડશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શાહીન આફ્રિદીને મળી કપ્તાની, બાબર આઝમના ખાલી હાથ; મોહમ્મદ રિઝવાન પણ મોટી જવાબદારી નિભાવશે

ગુજરાતમાં 4 હજાર જૂના શિક્ષકોની ભરતી માટે આ તારીખે જાહેરાત પ્રસિદ્ધ થશે

માલિક તળાવમાં ડૂબી ગયો, ભૂખ્યો અને તરસ્યો કૂતરો બે દિવસ સુધી રડતો રહ્યો.

કેન્યામાં સ્કૂલ હોસ્ટેલમાં ભીષણ આગ, 17 બાળકો બળીને ખાખ; 13 ખરાબ રીતે દાઝી ગયા

માણાવદરના બાંટવા પાસે અમદાવાદના બે સેલ્સમેનને માર મારી 1.15 કરોડની લૂંટ ચલાવી

આગળનો લેખ
Show comments