Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ahmedabad Titans ની નજર Suresh Raina પર, લીલામી દરમિયાન અમદાવાદ ફ્રેંચાઈજી લગાવશે બોલી

Webdunia
મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (18:40 IST)
IPLની નવી ટીમ Ahmedabad Titans ની નજર હવે Suresh Raina પર ટકી છે.  12 અને 13 ફેબ્રુઆરીના રોજ મેગા ઓક્શન થશે. આ ઓક્શનમાં અનેક મોટા ખેલાડીઓ પર દાવ લગાવવા તૈયાર છે. અમદાવાદ ટાઈટંસની ટીમે હાર્દિક પંડ્યા, રાશિદ ખાન અને શુભમન ગિલને સામેલ કર્યા છે. હવે એવા સમાચાર છે કે નીલામીમાં અમદાવાદ ફ્રેંચાઈજી સુરેશ રૈના પર દાવ લગાવશે. રૈનાન એ આ વખતે ચેન્નઈ રિટેન કર્યો નથી. 
<

BREAKING

AHMEDABAD TITANS ALL SET TO TARGET SURESH RAINA IN MEGA AUCTION 2022 AS BACKUP CAPTAIN. If Hardik's Captaincy Is Not Suitable.#IPL2022 #IPL #AhmedabadTitans #IPLMegaAuction #IPLAuction2022 #IPL pic.twitter.com/DSb1b1Z9AX

— MY Cricket Production (@MCPOriginal) February 7, 2022 >
અમદાવાદ ટાઇટન્સે હાર્દિક પંડ્યાની કેપ્ટન તરીકે નિમણૂક કરી છે. પંડ્યા ઈજાના કારણે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમની બહાર છે, જો તે આઈપીએલની શરૂઆત સુધી ફિટ નહીં રહે તો ટીમ માટે મુશ્કેલ બની જશે. તેથી જ ફ્રેન્ચાઈઝી ઈચ્છે છે કે સુરેશ રૈના તેમની સાથે જોડાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રૈનાને હરાજીમાં ખરીદવા માંગે છે જેથી કરીને જો પંડ્યા કેપ્ટનશિપ માટે યોગ્ય ન હોય તો રૈનાને ટીમનો કેપ્ટન બનાવી શકાય.
 
IPL માં સુરેશ રૈનાનુ અત્યાર સુધીનુ પ્રદર્શન 
 
 
અમદાવાદ રૈનાને પણ સામેલ કરીને  IPLમાં તેમના અનુભવનો ઉપયોગ કરવા માંગે છે. IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં રૈના ત્રીજા નંબર પર છે. તેણે આઈપીએલમાં અત્યાર સુધી 205 મેચોમાં 32.51ની એવરેજ અને 136.76ની સ્ટ્રાઈક રેટથી 5528 રન બનાવ્યા છે. તેના નામે એક સદી અને 39 અડધી સદી છે. આ દરમિયાન તેણે અત્યાર સુધીમાં 506 ફોર અને 203 સિક્સર ફટકારી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

PM નરેન્દ્ર મોદીએ ઈદ મિલાદ-ઉન-નબીના અવસર પર શું કર્યું ટ્વિટ? વાંચો

સુરતમાં હિંસા બાદ ઈદ-એ-મિલાદ અને ગણેશ વિસર્જનને લઈને પોલીસ હાઈ એલર્ટ પર, મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રથમ 'વંદે મેટ્રો' ટ્રેનની સાથે અન્ય ઘણી વંદે ભારત ટ્રેનોને સોમવારે એટલે કે આજે લીલી ઝંડી બતાવશે.

ડોનાલ્ડ ટ્રમ્પને કોણ મારવા માંગે છે? આ વખતે ફ્લોરિડામાં ગોળીઓ ચલાવવામાં આવી

આગળનો લેખ
Show comments