Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોનાના 83 પોઝિટિવ કેસ, આજે અમદાવાદના 8 કેસ પોઝિટિવ આવ્યા

Webdunia
બુધવાર, 1 એપ્રિલ 2020 (11:22 IST)
દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. સોમવારે સુરત-રાજકોટમાં એક-એક નવા કેસ નોધાયા હતા, જ્યારે આજે અમદાવાદ-1 અને ગાંધીનગરમાં નવા કેસ નોંધાયા હતા. જ્યારે આજે મંગળવારે સવારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી લેટેસ્ટ આંકડાની માહિતી આપી હતી. જેમાં અમદાવાદમાં 8  નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ અમદાવાદમાં સૌથી વધુ 31 કેસ નોંધાયા છે. જ્યારે ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 83 થયા છે. 
 
જેમાં અમદાવાદના 52 વર્ષીય પુરૂષ અને એક 18 વર્ષીય યુવકે તથા અન્ય બે મહિલાઓએ આંતરરાજ્યનો પ્રવાસ કર્યો હતો જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ચોથી ૬૫ વર્ષની મહિલા છે તેનું લોકલ ટ્રાન્સપોર્ટ છે, તો બીજી તરફ ૬૪ વર્ષના પુરુષ જેમનો વિદેશ પ્રવાસ છે.
 
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે. હાલમાં રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 31 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાંથી 3 લોકોના મોત નિપજ્યા છે અને 4 લોકો રિકવર થયા છે. જ્યારે સુરતમાં 10 પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે અને 1 વ્યક્તિને રિકવરી થઇ છે. જ્યારે ભાવનગરમાં 6 કેસ નોધાયા છે જેમાંથી 2 લોકોના મોત નિપજ્યા છે.
તો બીજી તરફ ગાંધીનગર 11, વડોદરા 9 , રાજકોટ 10, કચ્છ 1, ગીર સોમનાથ 2, પોરબંદર 1, મહેસાણા 1 એક નોંધાયો છે. આ કુલ રાજ્યમાં અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા છે જેમાંથી 6 લોકોના મોત નિપજ્યા છે અને 6 લોકો રિકવર થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments