Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યૂં

Webdunia
શુક્રવાર, 20 નવેમ્બર 2020 (09:17 IST)
અમદાવાદમાં શુક્રવરે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂંની જાહેરાત કરવામાં આવી છે. આ 60 કલાક દરમિયાન જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમ કે દૂધ તથા દવાઓ જ મળશે. વરિષ્ઠ અધિકારી રાજીવ ગુપ્તાએ તેની જાહેરાત કરી છે. 
 
ડો. રાજીવ ગુપ્તાએ તેની જાહેરાત કરતાં કહ્યું કે કોરોના સંક્રમણને કાબૂમાં કારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદના સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં સ્થિત કેન્સર અને કિડની હોસ્પિટલમાં કુલ 400 પથારી રિઝર્વ કરવામાં આવી છે. 
 
સોલા હોસ્પિટલમાં પણ 400થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં ગાંધીનગર નજીક સ્થિત સાબરમતી, ચાંદખેડા, મોટેરા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 100થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બીજી તરફ અમદાવાદ શહેરના સરકારી હોસ્પિટલોમાં કુલ 900થી વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 
 
તેમણે જણાવ્યું કે હાલ સરકારી હોસ્પિટલોમાં 2237 અને ખાનગી હોસ્પિટલોમાં 400 સહિત કુલ 2637 બેડ ખાલી છે. આ પ્રકારે શહેરમાં કોરોનાની સારવાર માટે જરૂરી તમામ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 
 
તો બીજી તરફ કોરોનાના દર્દીઓ માટે 20 એમ્બ્યુલન્સની વધારાની સેવાઓ કરવામાં આવે છે. તેમણે કહ્યું કે લોકડાઉનના સમય ગુજરાતમાં કોરોનાની જે સ્થિતિ આજે અમદાવાદમાં તે પ્રકારની સ્થિતિ પેદા થઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments