Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુંબઇ અને દિલ્હી કરતાં અડધી વસ્તી છતાં અમદાવાદમાં કોરોનાથી મોતનો આંકડો સૌથી વધુ

Webdunia
શનિવાર, 6 જૂન 2020 (12:06 IST)
કોરોના વાયરસના સૌથી વધુ કેસ મુંબઇ અને દિલ્હી જેવા મહાનગરોમાં છે અને અહીં દરરોજ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે પરંતુ અત્યારે બંને શહેરોથી અડધી વસ્તીવાળા અમદાવાદના આંકડા કંઇક અલગ જ કહી રહ્યા છે. દસ લાખની વસ્તીવાળા અમદાવાદમાં કોવિડ-19થી મરનારાઓની સંખ્યા તુલનાત્મક વધુ છે. 
 
50 લાખથી વધુ વસ્તીવાળા નવ શહેરોની તુલનામાં અમદાવાદમાં દર 100 કેસ પર મૃત્યું દર પણ વધુ છે. અમદાવાદમાં દર દસ લાખ લોકે 115 કોરોનાના કારણે મોત થઇ રહ્યા છે, આ આંકડા મુંબઇના 80 મોતથી વધુ છે. એટલા માટે અમદાવાદ કોવિડ-19 થી થનાર મોતના મામલે પ્રથમ સ્થાન ધરાવે છે. 
 
મહાનગરોની વાત કરીએ તો બેંગલુરૂમાં કોરોનાથી થનાર મોતનો આંકડો ઓછો છે અને શહેરો ખૂબ સારું કામ કરી રહ્યા છે. બેંગલુરૂમાં દસ લાખની વસ્તીએ મૃતકોની સંખ્યા ફક્ત એક છે, જે અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. કોઇ જગ્યાએ મૃત્યું દર ઓછો હોવાનો અર્થ છે કે ટેસ્ટિંગ વધુ થઇ રહ્યા છે અને કોરોના કેસ વધુ છે. 
 
અમદાવાદની સીએફઆર (કેસ ફેસિલિટી રેટ) 6.9 છે એટલા માટે કારણે અયોગ્ય રીતે કોરોનાનું ટેસ્ટિંગ થઇ રહ્યું છે અને તેનું કારણ એ છે કે અમદાવાદ જેવા મોતા શહેરોમાં કોરોનાથી વધુ થઇ રહ્યા છે. 
 
વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના જેવા વાયરસમાં 90 ટકા દર્દીઓ સાજા થવાની આશા છે પરંતુ સાજા થનાર લોકોના ભાગનો સમય વધી શકે છે. એટલા માટે કોરોના વિરૂદ્ધ લડાઇ રિકવરી દરને બતાવવો એક ભ્રામક રીતે હોઇ શકે છે. ભારતમાં ક્રૂના પોઝિટિવ કેસની સંખ્યા 2 લાખ 26 હજારથી વધુ થઇ ગઇ છે. તેમાં એક લાખ 10થી વધુ સક્રિય કેસ છે. દેશમાં એક લાખ નવ હજારથી વધુ લોકો સાજા થયા છે, જ્યાએર છ હજારથી વધુ લોકોના મોત થયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments