Publish Date: Fri, 10 Jul 2020 (09:56 IST)
Updated Date: Fri, 10 Jul 2020 (09:58 IST)
કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 26,506 નવા કેસ નોંધાયા છે અને 475 લોકોનાં મોત નીપજ્યાં છે. આ પછી, દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા વધીને 7,93,802 થઈ ગઈ છે. જેમાંથી 2,76,685 સક્રિય કેસ છે, 4,95,513 લોકો સારવાર અથવા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા છે અને 21,604 લોકોના મોત થયા છે.