Webdunia - Bharat's app for daily news and videos

Install App

હવે કોરોનાનો ઈલાજ લીમડાથી થશે ? ભારતમાં શરૂ થવા જઈ રહ્યુ છે માનવ પરીક્ષણ

Webdunia
ગુરુવાર, 20 ઑગસ્ટ 2020 (10:05 IST)
કોરોનાની કાટ શોધવા માટે ડોકટરો અને રિસર્ચરોની ટીમો રાત-દિવસ કામ કરી રહી છે. આ પ્રક્રિયામાં આયુર્વેદનો પણ સતત ઉપયોગ પણ થાય છે. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ (એઆઈઆઈએ) એ નિસર્ગ  હર્બ્સ નામની કંપની સાથે સમજુતી કરી છે. આ બંને સંસ્થાઓ કસોટી કરશે કે કોરોના સામે લડવામાં લીમડો કેટલો અસરકારક છે. આ પરીક્ષણ પછી ફરીદાબાદની ESIC હોસ્પિટલમાં કરવામાં આવશે
 
AIIA ના ડિરેક્ટર ડો.તનુજા નેસારી આ સંશોધનનો મુખ્ય ટેસ્ટર રહેશે. તેમની સાથે ESIC હોસ્પિટલના ડીન ડો.અસિમ સેન પણ રહેશે. આ ટીમમાં AIIA અને ESICના વધુ 6 ડોકટરો સામેલ થશે.
 
 250 લોકો લીમડાની ટેબલેટ દ્વારા પરિક્ષણ થશે 
 
આ ટીમ 250 લોકો પર આ વાતનુ પરિક્ષણ કરશે કે લીમડાના તત્વો કોરોના વાયરસના સંક્રમણને રોકવા કેટલા કારગર છે. આ સંશોધનમાં મુખ્યત્વે એ જાણવામાં આવશે કે લીમડાની કૈપ્સૂલ કોરોના દર્દીઓના સંપર્કમાં આવનારા લોકોને આ બીમારીથી દૂર રાખવામાં કેટલી અસરકારક છે
 
2 મહિનાથી વધુ ચાલશે આ પ્રક્રિયા
 
આ પરીક્ષણ માટે જે લોકો પર કૈપ્સૂલનુ પરીક્ષણ કરવામાં આવશે  તેની પસંદગી શરૂ થઈ ચુકી છે. કેપ્સ્યુલનું પરીક્ષણ કરવામાં આવશે તે લોકોની પસંદગી શરૂ થઈ ગઈ છે. જ્યારે કે 125 લોકોને ફક્ત કૈપ્સૂલ ખાવા માટે આપવામાં આવશે. આ પ્રક્રિયા 28 દિવસ સુધી ચાલશે. ત્યારબાદ 28 દિવસ સુધી રોગીઓનુ નિરીક્ષણ કરવામાં આવશે અને દવાઓની અસરને સમજવામાં આવશે. 
 
લીમડાની ગુણકારી તાકત પર વિશ્વાસ 
 
નિસર્ગ બાયોટેકના સ્થાપક અને સીઈઓ ગિરીશ સોમને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે તેમની દવા કોરોનાની રોકથામમાં અસરકારક એંટીવાયરલ દવા સાબિત થશે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

World Ozone day 2024: વર્લ્ડ ઓજોન ડે આજે, જાણો શુ છે આ વર્ષની થીમ, જાણો ઈતિહાસ અને મહત્વ

જો તમને જેલમાં નાખવામાં આવે તો રાજીનામું ના આપો, સરકાર ચલાવો, CM અરવિંદ કેજરીવાલે આવું કેમ કહ્યું?

ઈન્દોરમાં એક્ટિવા પર સવાર બદમાશોએ કારમાં મહિલાની છેડતી કરી, પોલીસ તપાસમાં વ્યસ્ત

ઈન્દોરની હોટલમાં સૈનિકે બેંક કર્મચારીની પત્ની પર બળાત્કાર કર્યો, પ્રાઈવેટ પાર્ટમાં કાચનુ ગિલાસ નાખ્યો

ચાલતી ટ્રેનના ટોયલેટમાંથી અવાજો આવી રહ્યા હતા, મુસાફરોએ દરવાજો ખોલ્યો; અંદરની હાલત જોઈને

આગળનો લેખ
Show comments