Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breastfeeding- નવજાત માટે સ્તનપાનના જાણો અઢળક

Webdunia
મંગળવાર, 1 ઑગસ્ટ 2023 (13:45 IST)
Breastfeeding- માનો દૂધ બાળક માટે કોઈ વરદાનથી ઓછું નહી હોય. માતાનો દૂધ પીવાથી બાળકને બધા પોષક તત્વ મળે છે અને તેનો માનસિક અને શારીરિક વિકાસ તીવ્રતાથી હોય છે ચાલો આજે અમે તમને માતાના દૂધથી બાળકોને મળતા કેટલાક ફાયદા વિશે જણાવીએ છે. જેના વિશે પૂરી જાણકારી એક માતાને જરૂર હોવી જોઈએ. 
 
બ્રેસ્ટફીડિંગથી બાળકને મળતા ફાયદા 
- માતાના દૂધથી બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. પગેલીવાર માતાના સ્ત્નથી નિકળતો પીળા રંગનો ઘટ્ટા દૂધ કોલોસ્ટ્ર્મ કહેલાવે છે. આ બાળકન ખૂબ ફાયદકારી હોય છે. તેને પીવાથી બાળકને સંક્રમણથી લડવાની શક્તિ મળે છે. 
 
-માતાનો દૂધ સુપાચય કહેલાવે છે, જેને પીવાથી બાળક ક્યારે પણ જાડાપણના શિકાર નહી હોય છે. 
 
- બ્રેસ્ટફીડિંગથી બાળકમાં લોહી કેંસર, મધુમેહ અને ઉચ્ચ રક્તચાપની આશંકા પણ ઓછી હોય છે.
 
- પહેલીવાર માતાનો ઘટ્ટ પીળા દૂધ પીવાથી બાળકના મગજના વિકાસ તીવ્રતાથી હોય છે. તેને પીવાથી બાળકની બૌદ્ધિક ક્ષમતા પણ વધે છે. 
 
- આટલું જ નહી, જ્યાં માતાનો દૂધ બાળકની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવામાં મદદગાર હોય છે. ત્યાં જ એ માતા અને બાળકના વચ્ચે ભાવનાત્મક રિશ્તાને મજબૂર કરવામાં સહાયક હોય છે. 
- માતાનો દૂધથી બાળકને તેટલો જ તાપમાન મળે છે, જેટલો તેના પોતાના શરીરનો હોય છે. આ જ કારણે બાળકને શરદી ઉઘરસ જેવી પરેશાનીઓ નહી ઘેરી શકે છે. 
 
- માતાનો દૂધમાં મળતા પોષક તત્વ અને ગુણ બાળકને કોઈ પણ રીતની એલર્જી નહી થવા દે છે. 

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments