Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોસ્ટપિટલમાં છે કાદરખાન, પુત્રએ જણાવ્યુ મોતના સમાચાર એક માત્ર અફવા

Webdunia
સોમવાર, 31 ડિસેમ્બર 2018 (10:00 IST)
અસ્વસ્થ ચાલી રહેલ અભિનેતા કાદરખાનના અવસાનના સમાચારે તેમના પુત્રને નકાર્યા છે. કાદરખાનના પુત્રએ જણાવ્યુ કે તેમના પિતા કનાડાના હોસ્પિટલમાં દાખલ છે. સરફરાજે કહ્યુ, આ વાત ફરજી છે અને ફક્ત અફવા છે. મારા પિતા હોસ્પિટલમાં છે. 
 
ઉલ્લેખનીય છે કે 81 વર્ષીય અભિનેતા કાદરખાને શ્વાસ લેવામાં તકલીફને સામનો કરવો પડી રહ્યો હતો. જેના પર ડોક્ટરોએ તેમને રેગુલર વેંટીલેટરથી હટીને બાઈપૈપ વેંટીલેટર પર મુક્યા છે.  કાદરખાને બીમાર થવા પર સોશિયલ મીડિયા પર અફવા ઉડી ગઈ છે. જેમનુ નિધન થઈ ગયુ છે.  પણ તેમના પુત્રએ આ અફવાહ પર લગામ  લગાવતા તેમના હોસ્પિટલમાં થવાની વાત કરી છે. 
 
ઓલ ઈંડિયા રેડિયો આપ્યા નિધનના સમાચાર 
 
આ પહેલા અભિનેતાના મોતના સમાચાર સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી કે ઓલ ઈંડિયા રેડિયોના સત્તાવાર ટ્વિટર હેંડલે પણ તેમના મૃત્યુના સમાચાર ટ્વીટ થઈ ગઈ.  ઈઆઈઆરના ટ્વીટ પછી અનેક મીડિયા પોર્ટ્લ્સે કાદરખાનના મોતના સમાચાર ચલાવી દીધા.  જો કે તેમના પુત્રએ આ સમાચારને અફવા ગણાવી.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments