Webdunia - Bharat's app for daily news and videos

Install App

લીવર સિરોસિસને કારણે નિશિકાંત કામતનુ નિધન, સતત બગડતી હાલતને કારણે ICU માં હતા દાખલ

Webdunia
સોમવાર, 17 ઑગસ્ટ 2020 (18:49 IST)
છેલ્લા કેટલાક દિવસથી હોસ્પિટલમાં દાખલ ભરતી નિર્દેશક નિશિકાંત કામતનુ નિધન થઈ ગયુ છે. બોલીવુડ એક્ટર રિતેશ દેશમુખે ટ્વીટ કરી આ માહિતી આપી છે કે નિશિકાંતનુ નિધન થઈ ગયુ છે. આ સાથે જ રિતેશે તેમની આત્માની શાંતિની કામના પણ કરી છે. 
 
ઉલ્લેખનીય છે કે નિશિકાંત કામતને લઈને હોસ્પિટલે હેલ્થ બુલેટિન રજુ કર્યુ હતુ.  હોસ્પિટલે કહ્યુ કે તેમની હાલત ગંભીર બની છે અને તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. છેલ્લા કેટલાક દિવસથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા અને તેમની તબિયત સતત ગંભીર બનેલી છે.  નિશિકાંત કામત લીવર સિરોસિસ નામની બીમારીથી ગ્રસ્ત છે. આ બીમારીને કારણે તેઓ છેલ્લા કેટલાક દિવસથી દવાખાને દાખલ હતા. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Uric Acid Diet: યૂરિક એસિડ વધતા આ વસ્તુઓને તમારા ડાયેટમાંથી કરો આઉટ, જાણો શુ ખાવાથી થશે કંટ્રોલ

પનીર ચીઝ બોલ્સ

થાઈરોઈડ અને જાડાપણાનો કાળ છે આ ૩ પ્રકારનાં જ્યુસ, વધતા વજન પર લગાવશે બ્રેક, Thyroid થશે કંટ્રોલ

Navratri Suit Designs: નવરાત્રિના દિવસે આ ડિઝાઇનવાળા આ સલવાર-સુટ્સ પહેરો, તમે સ્ટાઇલિશ દેખાશો.

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

આગળનો લેખ
Show comments