Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજપાલ યાદવ પછી અમીષા પટેલ જશે જેલ ? જમાનતી વોરંટ પર અભિનેત્રી બોલી - સેટલમેંટ થઈ ગયુ

Ameesha Patel
ચેક બાઉંસ મામલે રાજપાલ યાદવ પછી  હવે અમીષા પટેલની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. રિપોર્ટ્સ મુજબ અભિનેત્રી વિરુદ્ધ 2017ની એક ઈવેંટ વિવાદ મામલામાં બિન જમાનતી વોરંટ જાહેર થયુ છે. જેના પર હવે અભિનેત્રીએ પોતે રિકેક્ટ કર્યુ છે. 
 
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી કાયદાકીય વિવાદોના કારણે ચર્ચામાં રહ્યા. ચેક બાઉંસ થવાના મામલે અભિનેતાને જેલ સુધી જવુ પડ્યુ. રાજપાલ યાદવ પછી હવે અમીષા પટેલનુ નામ પણ એક આવાજ મામલાને કારણે ચર્ચામાં છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ 2017 ના એક ઈવેંટ વિવાદ મામલે મુરાદાબાદ કોર્ટે અમીષા પટેલ વિરુદ્ધ બિન જમાનતી વોરંટ જાહેર કર્યુ છે. આ રિપોર્ટ્સ પછી સવાલ ઉઠવા લાગ્યા છે કે શુ હવે અમીષા પટેલને પણ જેલ જવુ પડશે ? આ ચર્ચાઓ વચ્ચે ખુદ અમીષાએ રિએક્શન આપ્યુ છે અને એક જૂનો મામલો બતાવતા કહ્યુ કે તેના પર લાગેલા અરોપ ખોટા છે અને મામલાનુ  સેટલમેંટ પહેલા જ થઈ ચુક્યુ છે. 
 
બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવ છેલ્લા કેટલાક દિવસોથી કાયદાકીય વિવદોને કારણે ચર્ચામાં છે.  ચેક બાઉંસના મામલે અભિનેતાને જેલ સુધી જવુ પડ્યુ. રાજપાલ યાદવ પછી હવે અમીષા પટેલનુ નામ પણ એક આવા જ મામલે ચર્ચામાં છે.  કેટલાક રિપોર્ટ્સ મુજબ  2017 ના એક ઈવેંટ વિવાદ મામલે મુરાદાબાદ કોર્ટે અમીષા પટેલ વિરુદ્ધ બિન જામીની વોરંટ જાહેર કર્યો છે.  આ રિપોર્ટ્સ પછી સવાલ ઉઠવા લાગ્યા છે કે શુ હવે અમીષા પટેલને પણ જેલ જવુ પડશે ? આ ચર્ચાઓ વચ્ચે ખુદ અમીષાએ આપ્યુ રિકેશન.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - વાત કરી રહ્યા