Webdunia - Bharat's app for daily news and videos

Install App

દરેક રાશિના લોકો હોય છે સ્વાર્થી, જાણો શું છે તમારી Meanest Thing

Webdunia
સોમવાર, 29 માર્ચ 2021 (16:25 IST)
આમ તો આજકાલ દરેક કોઈ ન કોઈ વસ્તુ માટે સ્વાર્થી હોય છે. પણ આજે અમે તમને રાશિ મુજબ જણાવીશ કે લોકો કઈ વસ્તુને લઈને વધારે સ્વાર્થી થઈ જાય છે. તો આવો જાણીએ છે કે દરેક રાશિના લોકો કઈ વસ્તુને લઈને વધારે સ્વાર્થી થઈ જાય છે. 
1. મેષ
આ રાશિના લોકો કોઈની નબળાઈ કે તેમના વીક પાઈંટનો ફાયદા ઉઠાવવાથી ક્યારે નહી ચૂક કરતા. 
2. વૃષભ
પોતાના પ્રમોશન અને લોભને પૂરા કરવા માટે આ રાશિના લોકો આટલા સ્વાર્થી અને ક્રૂર થઈ જાય છે કે કોઈ સગાને પણ નુકશાન પહોંચાડી શકે છે. 
3. મિથુન 
પોતાના પર ધ્યાન આકર્ષિત કરવા માટે આ રાશિના લોકો કોઈની બુરાઈ કરતા પણ પાછળ નહી હટતા. 
4. કર્ક
કોઈથી ઈર્ષ્યા કરતા પર આ રાશિના લોકો દિલ દુખાવા માટે ખરાબ થી ખરાબ વાત બોલી નાખે છે. તે માણસને દુખી કરવા માટે આ લોકો કોઈ અવસર નહી મૂકતા. 
5.સિંહ
નકારાત્મક અને ક્રૂર પ્રકારના આ રાશિના લોકો કોઈને પણ દગો આપી શકે છે. ગુસ્સામાં આ લોકોને કંટ્રોલ કરવુ મુશ્કેલ થઈ જાય છે. 
6. કન્યા
કન્યા રાશિના લોકો કોઈની માટે ત્યાગ કરવાના નામ પર સૌથી વધારે સ્વાર્થી થઈ જાય છે. પછી એ કોઈ સગો પણ કેમ ન હોય. 
7. તુલા 
ન્યાય કરવા માટે આ લોકો કોઈની ફીલિંગની ચિંતા નહી કરતા. તેમની નજરમાં જે યોગ્ય છે એ જ એ કરે છે. 
8. વૃશ્ચિક 
માનસિક રૂપથી ક્રૂર આ રાશિના લોકો કોઈને દુખ પહોંચાડવા માટે આખી યોજના બનાવે છે. 
9. ધનુ 
આ રાશિના લોકો ખૂબ સેલ્ફ સ્ટેંર્ડ હોય છે. સેલ્ફ સેંટર્ડ વાળા આ રાશિના લોકોને ખબર નહી ચાલે છે કે આ બીજાને કેવી રીતે ઘા પહોંચાડી નાખે છે. 
10. મકર 
ઈરાદાના પક્કા આ રાશિના લોકો કોઈને શીખ શીખડાવવા માટે દુખ અને આઘાત પહૉચાડે છે. 
11. કુંભ 
દિલના સાફ આ રાશિના લોકો ગુસ્સમાં જ કોઈની સાથે ખરાબ વ્યવહાર કરે છે. તેમની આ ટેવ તેને સૌથી વધારે સ્વાર્થી બનાવે છે. 
12. મીન 
આ રાશિના લોકો માત્ર તેને દુખ પહોંચાડે છે જે લોકો તેમનો દિલ દુખાવો હોય. આ રાશિના લોકો વગર કારણે કોઈને હાર્ટ કરવાની જગ્યા પોતાને જ તકલીફ આપીને પરેશાન કરે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

14 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે અગિયારસનાં દિવસે આ લોકોની ચમકી જશે કિસ્મત

Chandra Grahan 2024: વર્ષનું બીજું ચંદ્રગ્રહણ આ 6 રાશિઓ માટે ખૂબ રહેશે શુભ, આર્થિક લાભનાં જોરદાર યોગ

13 સપ્ટેમ્બરનુ રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર રહેશે ગણપતિનો આશીર્વાદ

12 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ 4 રાશિઓ પર રહેશે બાપ્પાની કૃપા, જે કામ કરશો તે પાર પડશે

આગળનો લેખ
Show comments