Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલાઓ આ કારણે પીરિયડસના સમયે રસોડામાં નહી જતી

Webdunia
ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (14:45 IST)
તમે જોયું હશે કે અમારા વડીલ અમે ઘણા કામ કરતા પહેલા રોકે છે. આ સમયે આ કામ કરવું અશુભ હોય છે. અમારા ઘરોમાં પીરિયડસના સમયે મહિલાઓને રસોડામાં એંટ્રી પર રોક લગાવાય છે. રાતમાં નખ કાપકા કે પછી ઝાડૂ કરતા પર પણ ના પાડે છે. પણ શું ક્યારે તમે વિચાર્યું છે કે આવું શા  માટે કરાય છે? તેના પાછળ શું કારણ હોઈ શકે છે. અમે તમને જણાવીશ કે સમયેથી ચાલી આવી રહી આ માન્યતાઓના પાછળ શું કારણ છે
 
પીરિયડસમાં મહિલાઓના રસોડામાં એંટ્રી પર રોક- પીરિયડસમાં મહિલાઓને રસોડામાં નહી જવા દેતા. પીરિયડસમાં હાર્મોનલ પરિવર્તનના કારણે બ્લ્ડ અને સેલ્સની દીવાર તૂટી જાય છે. જેના કારણે તેના આખા શરીરમાં તેજ દુખાવો હોય છે. જાહેર છે કે દુખાવાથી બચવા માટે તેને આ દિવસો આરામની સલાહ અપાય છે. આ જ કારણ છે કે તેને કિચનથી દૂર રહેવાનું કહેવાય છે. 
 
રાત્રે ઝાડૂ લગાવું અશુભ- ભારતમાં આ સામાન્ય ધારણ છે કે સાંજે ઝાડૂ લગાવવાથી લક્ષ્મી પરત થઈ જાય છે. ભારતમાં સામાન્ય ધારના છે કે સાંજે ઝાડૂ મારવાથી લક્ષ્મી ચાલી જાય છે. વાસ્તવમાં તેનો તર્ક આ છે કે રાત્રે યોગ્ય રીતે જોવી નહી શકાય તેથી કોઈ બહુ કીમતી વસ્તુ ભૂલથી પણ ના ફેંકી નખાય. 
 
નખ ન કાપવા- આમ તો તેના પાછળ આ તર્ક છે કે રાત્રે અંધારું હોય છે અને વિજળી નહી થતા જો તમે નખ કાપો છો તો તેનાથી તમારા નખ વધારે કાપી શકાય છે કે તમારી આંગળી પણ કાપી શકે છે. 
 
રાત્રે કપડા ન સિવડાવવા- રાત્રેમાં કપડા નહી સિવડાવવા જોઈએ. તેનું તર્ક પણ આ જ છે કે સૂવામાં તેજ ધાર હોય છે. અને રાત્રે ઓછું નજર આવવાથી ચુભી શકાય છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments