Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vishnu Chalisa Path: વિષ્ણુ ચાલીસાનો પાઠ ક્યારે અને કેવી રીતે કરવો જોઈએ? રીત જાણો

Vishnu Chalisa Path
, ગુરુવાર, 17 એપ્રિલ 2025 (12:49 IST)
Vishnu Chalisa Path: વિષ્ણુ ચાલીસાનો પાઠ ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ ગુરુવારે સાંજે આસન પર બેસીને જળ સાથે સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું અને પછી વિષ્ણુ ચાલીસાનો પાઠ શરૂ કરવાથી જીવનની પરેશાનીઓનો નાશ થાય છે.

વિષ્ણુ ચાલીસાનો પાઠ ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ ગુરુવારે સાંજે આસન પર બેસીને જળ સાથે સંકલ્પ લઈને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું અને પછી વિષ્ણુ ચાલીસાનો પાઠ શરૂ કરવાથી જીવનની પરેશાનીઓનો નાશ થાય છે. શ્રી હરિ નારાયણનો સંગાથ મળે છે અને ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરવા લાગે છે.

દોહા
 
વિષ્ણુ સુનિએ વિનય સેવક કી ચિતલાય ।
કીરત કુછ વર્ણન કરૂં દીજૈ જ્ઞાન બતાય ॥
 
વિષ્ણુ ચાલીસા
 
નમો વિષ્ણુ ભગવાન ખરારી, કષ્ટ નશાવન અખિલ બિહારી ।
પ્રબલ જગત મેં શક્તિ તુમ્હારી, ત્રિભુવન ફૈલ રહી ઉજિયારી ॥
 
સુન્દર રૂપ મનોહર સૂરત, સરલ સ્વભાવ મોહની મૂરત ।
તન પર પીતામ્બર અતિ સોહત, બૈજન્તી માલા મન મોહત ॥
 
શંખ ચક્ર કર ગદા વિરાજે, દેખત દૈત્ય અસુર દલ ભાજે ।
સત્ય ધર્મ મદ લોભ ન ગાજે, કામ ક્રોધ મદ લોભ ન છાજે ॥
 
સન્તભક્ત સજ્જન મનરંજન, દનુજ અસુર દુષ્ટન દલ ગંજન ।
સુખ ઉપજાય કષ્ટ સબ ભંજન, દોષ મિટાય કરત જન સજ્જન ॥
 
પાપ કાટ ભવ સિન્ધુ ઉતારણ, કષ્ટ નાશકર ભક્ત ઉબારણ ।
કરત અનેક રૂપ પ્રભુ ધારણ, કેવલ આપ ભક્તિ કે કારણ ॥
 
ધરણિ ધેનુ બન તુમહિં પુકારા, તબ તુમ રૂપ રામ કા ધારા ।
ભાર ઉતાર અસુર દલ મારા, રાવણ આદિક કો સંહારા ॥
 
આપ વારાહ રૂપ બનાયા, હિરણ્યાક્ષ કો માર ગિરાયા ।
ધર મત્સ્ય તન સિન્ધુ બનાયા, ચૌદહ રતનન કો નિકલાયા ॥
 
અમિલખ અસુરન દ્વન્દ મચાયા, રૂપ મોહની આપ દિખાયા ।
દેવન કો અમૃત પાન કરાયા, અસુરન કો છવિ સે બહલાયા ॥
 
કૂર્મ રૂપ ધર સિન્ધુ મઝાયા, મન્દ્રાચલ ગિરિ તુરત ઉઠાયા ।
શંકર કા તુમ ફન્દ છુડ઼ાયા, ભસ્માસુર કો રૂપ દિખાયા ॥
 
વેદન કો જબ અસુર ડુબાયા, કર પ્રબન્ધ ઉન્હેં ઢુઢવાયા ।
મોહિત બનકર ખલહિ નચાયા, ઉસહી કર સે ભસ્મ કરાયા ॥
 
અસુર જલન્ધર અતિ બલદાઈ, શંકર સે ઉન કીન્હ લડ઼ાઈ ।
હાર પાર શિવ સકલ બનાઈ, કીન સતી સે છલ ખલ જાઈ ॥
 
સુમિરન કીન તુમ્હેં શિવરાની, બતલાઈ સબ વિપત કહાની ।
તબ તુમ બને મુનીશ્વર જ્ઞાની, વૃન્દા કી સબ સુરતિ ભુલાની ॥
 
દેખત તીન દનુજ શૈતાની, વૃન્દા આય તુમ્હેં લપટાની ।
હો સ્પર્શ ધર્મ ક્ષતિ માની, હના અસુર ઉર શિવ શૈતાની ॥
 
તુમને ધ્રુવ પ્રહલાદ ઉબારે, હિરણાકુશ આદિક ખલ મારે ।
ગણિકા ઔર અજામિલ તારે, બહુત ભક્ત ભવ સિન્ધુ ઉતારે ॥
 
હરહુ સકલ સંતાપ હમારે, કૃપા કરહુ હરિ સિરજન હારે ।
દેખહું મૈં નિજ દરશ તુમ્હારે, દીન બન્ધુ ભક્તન હિતકારે ॥
 
ચાહતા આપકા સેવક દર્શન, કરહુ દયા અપની મધુસૂદન ।
જાનૂં નહીં યોગ્ય જબ પૂજન, હોય યજ્ઞ સ્તુતિ અનુમોદન ॥
 
શીલદયા સન્તોષ સુલક્ષણ, વિદિત નહીં વ્રતબોધ વિલક્ષણ ।
કરહું આપકા કિસ વિધિ પૂજન, કુમતિ વિલોક હોત દુખ ભીષણ ॥
 
કરહું પ્રણામ કૌન વિધિસુમિરણ, કૌન ભાંતિ મૈં કરહુ સમર્પણ ।
સુર મુનિ કરત સદા સેવકાઈ, હર્ષિત રહત પરમ ગતિ પાઈ ॥
 
દીન દુખિન પર સદા સહાઈ, નિજ જન જાન લેવ અપનાઈ ।
પાપ દોષ સંતાપ નશાઓ, ભવ બન્ધન સે મુક્ત કરાઓ ॥
 
સુત સમ્પતિ દે સુખ ઉપજાઓ, નિજ ચરનન કા દાસ બનાઓ ।
નિગમ સદા યે વિનય સુનાવૈ, પઢ઼ૈ સુનૈ સો જન સુખ પાવૈ ॥
 
॥ ઇતિ શ્રી વિષ્ણુ ચાલીસા ॥

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિષ્ણુ ચાલીસા