Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

સોમવાર નો મંત્ર
સોમવાર ભગવાન શિવનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભોળાનાથની કૃપા મેળવવા માટે નીચેના મુખ્ય મંત્રોનો જાપ કરી શકાય છે.
ALSO READ: રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

મૂળ મંત્ર:


ૐ નમઃ શિવાય
ALSO READ: શનિવાર નો મંત્ર

મહામૃત્યુંજય મંત્ર: (આરોગ્ય, આયુષ્ય અને રક્ષા માટે)

ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્।ઉર્વારુકમિવ બંધનાન્ મૃત્યોર્મુક્ષીય મામૃતાત્॥

પંચાક્ષર મંત્ર

ॐ નમઃ શિવાય॥

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026