Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુભ ફળ મેળવવા માટે કાળા તલના 5 ઉપાય

Webdunia
શનિવાર, 20 માર્ચ 2021 (00:10 IST)
જ્યોતિષમાં કાળા તલને અચૂક શાસ્ત્ર કહ્યું છે કહેવું છે કે તેનો ઉપયોગ વિધિ સાથે કરાય તો તરત શુભફળ મળવા લાગે છે. 
 
દરરોજ એક લોટા શુદ્ધ જળ ભરો અને તેમાં કાળા તલ નાખી દો. હવે આ જળને શિવલિંગ પર ૐ નમ: શિવાય મંત્ર જપ કરતા ચઢાવો. જળ પાતળી ધારથી ચઢાવવું અને મંત્ર જપ કરતા રજો. જળ ચઢાવ્યા પછી ફૂલ અને બિલ્વ પત્ર ચઢાવો. મનની ઈચ્છા પૂરી થવાની શકયતા પ્રબળ થઈ જાય છે. 
 
કુંડળીમાં શનિના દોષ હોય કે શનિની સાઢેસાતી કે ઢૈય્યા ચાલી રહી હોય તો કોઈ પવિત્ર નદીમાં દર શનિવારે કાળા તલ પ્રવાહિત કરવું જોઈએ. આ ઉપાયથી શનિના દોષોની શાંતિ હોય છે. 
 
દૂધમાં કાળા તલ મિક્સ કરી પીપળ પર ચઢાવો. તેનાથી ખરાબ સમય દૂર થઈ શકે છે. આ ઉપાય દર શનિવારે કરવું જોઈએ. 
 
કાળા તલનું દાન કરો. તેનાથી રાહુ-કેતુ અને શનિના ખરાબ પ્રભાવ સમાપ્ત થઈ જાય છે. 
 
કાલસર્પ યોગ, સાઢેસાતી, ઢૈય્યા, પિતૃદોષ વગેરેમાં પણ આ ઉપાય કરી શકાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments