Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirjala Ekadashi 2021 : નિર્જળા એકાદશીના દિવસે જરૂર સાંભળો આ કથા, જાણો પૂજા કરવાનુ શુભ મુહુર્ત

Webdunia
સોમવાર, 21 જૂન 2021 (09:46 IST)
નિર્જળા એકાદશી બધી એકાદશીમાં સૌથી શ્રેષ્ઠ હોય છે. નિર્જળા એકાદશીનુ વ્રત કરવાથી 24 એકાદશી વ્રતના બરાબર ફળ મળે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના કરવી જોઈએ અને નિર્જળા એકાદશી વ્રત કથાનો પાઠ કરવો જોઈએ. આ કથાનો પાઠ કરવાથી વ્રતનુ ફળ જરૂર મળે છે 
 
એકાદશી મુહુર્ત 
 
એકાદશીની તારીખ શરૂ થાય છે - 20 જૂન, 2021 બપોરે 04:21 વાગ્યે
એકાદશીની તારીખ સમાપ્ત થાય છે - 21 જૂન, 2021 એ 01: 31 વાગ્યે
પરાણા (વ્રત ખોલવાનો) સમય - 22 જૂન, સવારે05:24  થી 08: 12 વાગ્યે

સાંભળો નિર્જળા એકાદશીની વ્રત કથા 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Pitru Paksha 2024: પિતરોને જળ કેટલા વાગે આપવુ જોઈએ ? ઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવતી વખતે ન કરશો આ ભૂલ

આગળનો લેખ
Show comments