Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mauni Amavasya 2024- મૌની અમાસ કયારે છે અને શુભ મુહુર્ત શું રહેશે.

Webdunia
ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (13:40 IST)
Mauni Amavasya  2024 - હિંદુ ધર્મમાં માગશર મહીનામાં કૃષ્ણ પક્ષની અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા અને દાન કરવાના ખાસ મહત્વ હોય છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવા અને દાન -પુણ્ય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ છે આ વર્ષે મૌની અમાસ કયારે છે અને શુભ મુહુર્ત શું રહેશે. 
 
મૌની અમાવસ્યા તિથિ
આ વર્ષે મૌની અમાવસ્યા 9 ફેબ્રુઆરીએ આવી રહી છે. હિન્દુ કેલેન્ડર મુજબ, માઘ મહિનાની અમાવસ્યા તિથિ 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:02 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ સવારે 4:28 વાગ્યે સમાપ્ત થશે.
 
મૌની અમાવસ્યાનો શુભ સમય
આ દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય સવારે 8.02 થી 11.15 સુધીનો છે.
 
મૌની અમાવસ્યાનું મહત્વ
એવું માનવામાં આવે છે કે માઘ અમાવસ્યાના દિવસે નદીઓ અમૃતમાં ફેરવાય છે અને આ શુભ અવસર પર નદીમાં સ્નાન કરવાથી દીર્ઘાયુનું વરદાન મળે છે. એવું કહેવાય છે કે જે લોકો આ દિવસે ગંગા નદીમાં સ્નાન નથી કરી શકતા તેમણે ઘરમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments