baby names

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળી પર અજમાવો 5 મુખી દીવાનો આ ઉપાય, જે દૂર કરશે મુશ્કેલીઓ

holi 2021 chandra upay
, બુધવાર, 24 માર્ચ 2021 (18:30 IST)
જીવનની દરેક મુશ્કેલી દૂર કરવા માટે હોળીનો આ ઉપાય પરંપરાગત રૂપથી ગામડામાં ખૂબ ઉપયોગ કરાય છે. તમે પણ તે કરી શકો છો. જો જીવનમાં કોઈ પણ શુભ કાર્યમાં મોટી મુશ્કેલી આવી રહી હોય. 
 
લોટનો પંચમુખી દીવા સરસવના તેલથી ભરો. થોડા દાણા કાળા તલના નાખી કે પતાશા, સિંદૂર અને એક તાંબાના સિક્કો નાખો. આ દીવો પ્રગટાવી હોળીની અને ઘરની આરતી ઉતારીને સુનશાન રસ્તા પર રાખી વગર પાછળ વળી પરતા આવો અને હાથ પગ ધોઈને ઘરમાં પ્રવેશ કરો.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એકાદશી પર કરી લો આ ઉપાય, દરેક ઈચ્છા થશે પૂરી