Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે આ 8 વસ્તુમાંથી કોઈ પણ જરૂર અજમાવો , શનિ રહેશે પ્રસન્ન

Webdunia
શનિવાર, 10 નવેમ્બર 2018 (11:38 IST)
શનિવારનો દિવસ શનિ મહારાજના પ્રભાવમાં હોય છે એટલે કે આ દિવસના સ્વામી શનિ છે. માનવું છે કે શનિવારે શનિથી સંબંધિત કોઈ પણ વસ્તુના સેવનથી શનિના સકારાત્મક પ્રભાવ વધે છે અને શનિના પ્રતિકૂળ પ્રભાવ ઓછું થાય છે. આથી કોશિશ કરવું કે શનિવારના દિવસે શનિથી સંબંધિત આ વસ્તુઓમાંથી કોઈ પણ જરૂર ખાવો 
ખિચડી કોઈ પણ ખાઈ શકો છો. જો ઉડદ દાળવાળી હોય તો વધારે સારું રહેશે. 
 
કાળા તલના સેવન કોઈ પણ રૂપમાં કરી શકો છો. 
 
સરસવના તેલ કે એનાથી બનેલ વસ્તુ આ દિવસે વધારે માત્રામાં ખાઈ શકો છો. 
 
કાળા ચનાની શાક 
 
ઉડદ દાળથી બનેલી વસ્તુઓ 
 
ચણાના ચિવડા . 
 
યમરાજ જો મૃત્યૂના દેવતા છે તો  શનિ કર્મના દંડાધિકારી છે. ભૂલ જાણ કે અજાણમાં  સજાતો ભોગવી જ પડે છે. 
 
કહે છે કે જે માણસ પર શનિની ઢાઈ કે સાડેસાતીથી ગ્રસ્ત હોય કે પછી કુંડળીમાં શનિના અશુભ અસરના કારણે કોઈ રોગથી પીડીત છે. 
 
જો શનિ ભક્ત આ ઉપાયોને અજમાવે તો એને શનિદેવની ખાસ કૃપા મળે છે અને બધા કષ્ટ દૂર થઈ જાય છે. 
 
*બન્ને સમયે ભોજનમાં સંચણ અને કાળી મરીના પ્રયોગ કરો. 
 
*શનિવારના દિવસે વાંદરાને શેકેલા ચણા ખવડાવો અને મીઠી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખાવા આપો. 
 
*જો શનિની અશુભ દશા ચાલી રહી હોય તો માંસ-મદિરાના સેવન ન કરો. 

*દરરોજ પૂજા કરતા સમયે ॐ  નમ : શિવાયના જાપ કરો શનિના દુષ્પ્રભાવોથી મુક્તિ મળે છે. 
 
*ઘરે કોઈ અંધેરા ભાગમાં કોઈ લોખંડની વાટકીમાં સરસવના તેલ ભરી એને તાંબાના સિક્કો નાખી રાખો. 
 
*કાળા તલ પાણીમાં પલાળી અને શનિવારે સવારે એને વાટીને અને ગોળમાં મિક્સ કરી 8 લાડુ બનાવો અને કો કાળા ઘોડાને ખવડાવી દો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments