Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gupt Navratri - ગુપ્ત નવરાત્રીની પૂજા વિધિ

Webdunia
મંગળવાર, 20 જૂન 2023 (14:28 IST)
Gupt Navratri 2023 : હિંદુ ધર્મમા નવારાત્રીના તહેવારનો ખાસ મહત્વ રાખે છે. નવરાત્રીના તહેવારા વર્ષમાં 4 વાર ઉજવાય છે. જેમાં બે ગુપ્ત નવરાત્રી હોય છે અને બે નવરાત્રી વ્યાપક રૂપથી ઉજવયા છે. ગુપ્ત રૂપથી નવરાત્રી માધ અને અષાઢ મહીનામાં આવે છે. તેમજ વ્યાપક રૂપથી ઉજવાતી નવરાત્રી ચૈત્ર અને શારદીય નવરાત્રી હોય છે. 
 
ધાર્મિક માન્યતાઓના મુજબા ગુપ્ત નવરાત્રીમાં તાંત્રિક અને સાધુ મુખ્ય રૂપથી માતા દુર્ગાને પ્રસન્ન કરે છે. માન્યતા મુજબા આ ગુપ્ત નવરાત્રીમાં તાંત્રિક 20 મહાવિદ્યાઓને પ્રસન્ન કરી પૂજા કરે છે. સાથે જા ગુપ્ત સિદ્ધિઓ અને તાંત્રિક સિદ્ધિઓ મેળવે છે. આ પણ માન્યતા છે કે આ દરમિયાન દુર્ગાની પૂજા જેટલી ગુપ્ત રખાય તેનો ફળ તેટલુ જા વધારે મળે છે. 
 
ગુપ્ત નવરાત્રીમાં 9 દિવસ માટે કળશ સ્થાપના કરાય છે. આ દરમિયાન બન્ને સમયે મંત્ર જાપ દુર્ગા ચાલીસા અથવા સપ્તશતીનો પાઠ કરો. સવાર-સાંજ આરતી કરવી શુભ માનવામાં આવે છે. લવિંગ અને બાતાશા બંને સમયે મા દુર્ગાને અર્પણ કરી શકાય છે.

Edited By-Monica Sahu
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

Dharo Atham 2024 - ધરો આઠમ ક્યારે છે, જાણો શુભ મુહુર્ત

ધરો આઠમ 2024 - જાણો ધરો આઠમની વિધિ અને વ્રતકથા

આગળનો લેખ
Show comments