Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરીક્ષા આપવા જતા પહેલા કરો આ ઉપાય, 100% ટકા સફળતા મળશે

Webdunia
જો આ દિવસો દરમિયાન તમારી પરીક્ષા થવાની છે તો આ ઉપાય કરો... 
 
સોમવાર - પરીક્ષા આપતા જતા પહેલા અરીસો જુઓ અને રૂમમાંથી બહાર નીકળતા જમણો પગ પહેલા બહાર મુકો. 
 
મંગળવાર - હનુમાનજીના મંદિરમાં ગોળ કે બૂંદીનો પ્રસાદ ચઢાવો અને પ્રતિમા પર સિંદૂર લગાવીને જાવ. 
 
બુધવાર - ઘરમાંથી ગણેશજીનો મંત્ર ૐ ગં ગણપતૈય નમ : બોલીને જાવ 
 
ગુરૂવાર - માથા પર કેસરનુ તિલક લગાવો. ખિસ્સામાં પીલો રૂમાલ કે હળદરનો એક નાનકડો ટુકળો મુકીન જાવ. 
 
શુક્રવાર - સફેદ ચંદનનુ તિલક લગાવો, ગળ્યુ દહી ખાઈને અને દહી દાન કરીને જાવ. 
 
શનિવાર - શનિદેવની મૂર્તિ પર સરસિયાનુ તેલ ચઢાવો અને ખિસ્સામાં થોડી કાળી સરસવ કે રાઈ મુકી દો. 
 
રવિવાર - સૂર્યને જળ અર્પિત કરો અને શીરો ખાઈને તેમજ વહેંચીને જાવ.  
 

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments