Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલ કિતાબના મુજબ શા માટે કરવું દહીં સ્નાન, જાણો તેના 5 ફાયદા

Webdunia
રવિવાર, 28 ફેબ્રુઆરી 2021 (16:05 IST)
લાલ કિતાબના જ્યોતિષ મુજબ હમેશા દહી સ્નાન કરવાની સલાહ આપીએ છે. શા માટે કરીએ છે દહીં સ્નાન અને શું છે તેના લાભ આવો જાણીએ
 
શા માટે કરીએ છે દહીં સ્નાન- લાલ કિતાબ મુજબ જો શુક્ર પ્રથમ, પાંચમા, આઠમા અને દસમા ભાવમાં હોય તો ગણાય છે કે શુક્ર ધીમુ છે. ધીમું શુક્ર બધા પ્રકાએઅની સુખ અને સુવિધાઓને નાશ કરી નાખે છે. પત્નીથી સંબંધ ઠીક નહી રહે છે. શુક્રની સાથે રાહુ કે મંગળ છે તો પણ શુક્ર ધીમો  થઈ જાય છે. 
 
કેવી અને ક્યારે કરવું દહીં સ્નાન- જાતકને દર શુક્રવારે સારી રીતે દહીંથી સ્નાન કરવું જોઈએ. દહીંથી બધા છિદ્રને સાફ કરવું જોઈએ. સ્નાન કરવા માટે લાકડીના પટિયા પર બેસવું. શુક્રવારનું વ્રત રાખો અને આ દિવસે ખાટુ ન ખાવું. 
 
શું ફાયદો થશે તેનાથી 
1. દહીં સ્નાન કરવાથી ધીમો શુક્ર ઉત્તમ ફળ આપશે. 
2. તેનાથી ત્વચા રોગ સમાપ્ત થઈ જાય છે. સૂકી ત્વચા નરમ બની જાય છે. 
3. દહીંમાં ઈત્ર નાખીને નહાવવાથી તમારી સંપત્તિમાં વધારો થશે. 
4. આવું માનવું છે કે ગુપ્તાંગ પર દહીં લગાવીને સ્નાન કરવાથી ગુપ્ત રોગ સમાપ્ત થઈ જાય છે. 
5. દહીં સ્નાન કરવાથી જાતકને પત્ની સુખ અને વૈભવ પ્રાપ્ત કરે છે. 
 
દહીં સ્નાન કરવાના અધધ 5 ફાયદા 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ