વાસ્તુ - આ 6 વસ્તુઓ ઘરમાં લાવે છે ગુડલક

વાસ્તુશાસ્ત્રમાં એવા અનેક ઉપાયો બતાવ્યા છે જે ઘરમાં ગુડલક લાવે છે. જાણો આવી 7 વસ્તુઓ વિશે

social media

ઘરમાં મોરનુ પીછુ મુકવાથી વાસ્તુ દોષ દૂર થાય છે. તેનાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થાય છે

social media

ઘરની પશ્ચિમ દિશામાં સફેદ કે સોનેરી રંગનુ કેલેંડર લગાવવુ વાસ્તુમાં શુભ માનવામાં આવે છે.

social media

ઘરમાં લીલુછમ પર્યાવરણ, 7 ઘોડાના ફોટા, તરતી માછલીઓના ફોટા લગાવવા જોઈએ

social media

ઘરની અંદર તાંબાનુ બનેલુ સ્વસ્તિક લગાવવુ જોઈએ

social media

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમા એક નારિયળ મુકવુ જોઈએ તેનાથી માતા લક્ષ્મીનો વાસ રહે છે

social media

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ગણેશજીની મૂર્તિ મુકવાથી બધા વિધ્ન દૂર થાય છે.

social media

ઘરમાં તુલસીનુ કુંડુ મુકવુ જોઈએ.. તેને પૂર્વ દિશા કે મન્દિરની પાસે મુકવુ

social media

Holika Dahan 2024: હોલિકા દહનના દિવસે રાશિ મુજબ કરો આ ઉપાય, ઘરમાં આવશે સુખ સમૃદ્ધિ

Follow Us on :-