Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઉત્તરકાશી-દહેરાદુન વચ્ચે અંતર ઓછું થયું

ભાષા
बुधवार, 19 नवंबर 2008 (19:40 IST)
ઉત્તરાખંડનાં ચાર ધામોમાં ગંગાનાં વધુ એક ઉદગમસ્થાન ગંગોત્રી જિલ્લા મુખ્યાલય ઉત્તરકાશીથી દહેરાદુન વચ્ચે નવા રસ્તાનું નિર્માણ થતાં બંને શહેરો વચ્ચેનું અંતર 78 કિલોમીટર ઘટી ગયું છે.

રાજ્યનાં મુખ્યમંત્રીનાં પ્રમુખ સચિવ તથા ગઢવાલ મંડલનાં કમિશ્નર સુભાષકુમારે આ માર્ગનું ઉદઘાટન કરતાં સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ માર્ગ બનવાથી બંને સમય વચ્ચેની સફરમાં ત્રણ કલાકનો બચાવ થશે. આ માર્ગ બનાવવા માટે યુધ્ધનાં ધોરણે કામ કરવામાં આવ્યું હતું. હવે જનતાને દુર્ગમ જંગલોમાં થઈને જવું પડશે નહીં.

जरूर पढ़ें

Bomb threat : 50 उड़ानों में बम की धमकी मिली, 9 दिन में कंपनियों को 600 करोड़ का नुकसान

महाराष्ट्र में महाविकास अघाड़ी के बीच सीटों का फॉर्मूला तय

गुरमीत राम रहीम पर चलेगा मुकदमा, सीएम मान ने दी अभियोजन को मंजूरी

Gold Silver Price Today : चांदी 1 लाख रुपए के पार, सोना 81000 के नए रिकॉर्ड स्तर पर

दो स्‍टेट और 2 मुख्‍यमंत्री, क्‍यों कह रहे हैं बच्‍चे पैदा करो, क्‍या ये सामाजिक मुद्दा है या कोई पॉलिटिकल गेम?

सभी देखें

नवीनतम

तुर्किये की राजधानी अंकारा में बड़ा आतंकी हमला, कई लोगों की मौत

Maharashtra Election : शिवसेना UBT ने जारी की पहली लिस्ट, 65 उम्मीदवारों का किया ऐलान

Modi-Jinping Meeting : 5 साल बाद PM Modi -जिंनपिंग मुलाकात, क्या LAC पर बन गई बात

Pakistan : त्यौहारों से पहले हिंदू और सिख परिवारों को मिलेगी नकद राशि, पंजाब प्रांत की सरकार ने किया ऐलान

जज साहब! पत्नी अश्लील वीडियो देखती है, मुझे हिजड़ा कहती है, फिर क्या आया कोर्ट का फैसला

Show comments