Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

માઓવાદી હિંસામાં 73 પોલીસકર્મીનાં મોત

માઓવાદી હિંસામાં 73 પોલીસકર્મીનાં મોત

વાર્તા

ભુવનેશ્વર , मंगलवार, 9 दिसंबर 2008 (10:21 IST)
ઓરીસ્સાનાં મુખ્યમંત્રી નવીન પટનાયકે વિધાનસભામાં જણાવ્યું હતું કે એક વર્ષમાં થયેલી માઓવાદી ઘટનાઓમાં 73 પોલીસ કર્મચારીઓનાં મોત થયા છે.

કોંગ્રેસનાં સીતાકાંતા મૌહાપાત્રાનાં પ્રશ્નનાં જવાબમાં પટનાયકે જણાવ્યું હતું કે આ મહિને 25 તારીખ સુધીમાં રાજ્યમાં માઓવાદી હિંસામાં 73 પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે. જેમાંથી 36 આંધ્રપ્રદેશનાં હતાં. જ્યારે બાકીનાં ઓરીસ્સાનાં હતાં. એટલે કે માઓવાદી હિંસામાં ઓરીસ્સાનાં 42 ટકા પોલીસ કર્મચારીઓ ભોગ બન્યા હતાં.

Share this Story:

Follow Webdunia gujarati