Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

બુરહાનપુર હિંસામાં મૃતકોની સંખ્યા 5 થઈ

બુરહાનપુર હિંસામાં મૃતકોની સંખ્યા 5 થઈ

વાર્તા

બુરહાનપુર , शनिवार, 11 अक्टूबर 2008 (16:01 IST)
મધ્યપ્રદેશના બુરહાનપુરમાં દશેરાના અવસરે સાંપ્રદાયિક તણાવને બાદ ભડકી ઉઠેલી હિંસામાં અત્યાર સુધી પાંચ લોકો મોતને ઘાટ ઉતરી ગયાં છે. જીલ્લાની અંદર તણાવને જોતા કર્ફ્યુમાં કોઈ પણ ઢીલ અપાઈ નથી.

પોલીસે જણાવ્યું હતું કે હિંસા પર ઉતારૂ ભીડ પર નિયંત્રણ માટે પોલીસ દ્વારા ગોળીબારને લીધે ત્રણના મોત થયાં હતાં અને બે ગંભીર રીતે ઘાયલ થયાં હતાં જેમને મોડી રાત્રે ઈંદોરના મહારાજા યશવંતરાવ હોસ્પીટલમાં લાવવામાં આવ્યાં હતાં જેમને થોડાક સમય બાદ શ્વાસ છોડી દિધો હતો.

Share this Story:

Follow Webdunia gujarati