Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિલ્હી પોલીસની કાર્યવાહી રંગ લાવી-મોદી

વાર્તા
शनिवार, 20 सितम्बर 2008 (15:54 IST)
દિલ્હી પોલીસે જામીયાનગર ખાતે કરેલા એન્કાઉન્ટરની કાર્યવાહી ઉચિત હોવાનું અને ત્રાસવાદી સામે આવી રીતે લડવું જોઈએ, તેમ ગુજરાતનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

મોદીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે શુક્રવારે થયેલ એન્કાઉન્ટરમાં પોલીસે આધુનિક ટેક્નોલોજી અને પોતાની બુધ્ધિમતાનો પરિચય આપ્યો હતો. આતંકવાદનો મુકાબલો કરવા માટે પોલીસ સમય સાથે તાલ મિલાવવો પડશે. આ સાથે મોદીએ જણાવ્યું હતું કે તેમણે વડાપ્રધાન મનમોહનસિંહ અને શિવરાજ પાટીલને દિલ્હી બ્લાસ્ટ કેસ અંગેની શક્યતા અંગે વિગતવાર માહિતી આપી હતી.

મોદીએ જણાવ્યું હતું કે તે રાજકીય લાભ લેવા માટે આતંકવાદનો ઉપયોગ કરતાં નથી અને, ગુજરાતની પોલીસે રાષ્ટ્રહિતમાં કામ કરે છે. તેમણે જાસુસી સંસ્થાઓ વિશે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આઈએએસ અને આઈપીએસની જેમ ઈન્ડીયન ઈન્ટેલિજન્સ સર્વિસ આઈઆઈએસ કેડર બનાવવા પર જોર આપ્યું હતું.

जरूर पढ़ें

Bomb threat : 50 उड़ानों में बम की धमकी मिली, 9 दिन में कंपनियों को 600 करोड़ का नुकसान

महाराष्ट्र में महाविकास अघाड़ी के बीच सीटों का फॉर्मूला तय

गुरमीत राम रहीम पर चलेगा मुकदमा, सीएम मान ने दी अभियोजन को मंजूरी

Gold Silver Price Today : चांदी 1 लाख रुपए के पार, सोना 81000 के नए रिकॉर्ड स्तर पर

दो स्‍टेट और 2 मुख्‍यमंत्री, क्‍यों कह रहे हैं बच्‍चे पैदा करो, क्‍या ये सामाजिक मुद्दा है या कोई पॉलिटिकल गेम?

सभी देखें

नवीनतम

Phulpur Assembly By election: सपा उम्मीदवार मुज्तबा सिद्दीकी ने नामांकन पत्र किया दाखिल

चक्रवात दाना का बाहरी बैंड पूर्वी तट से टकराया, ओडिशा में तेज बारिश

चक्रवात दाना के मद्देनजर ओडिशा में 288 बचाव दल तैनात, प्रशासन हाई अलर्ट पर

चक्रवाती तूफान दाना से ताजा हुईं चक्रवात फैलिन की खौफनाक यादें, कैसा था तबाही का मंजर?

नकली जज, नकली फैसले, 5 साल चली फर्जी कोर्ट, हड़पी 100 एकड़ जमीन, हे प्रभु, हे जगन्‍नाथ ये क्‍या हुआ?

Show comments