નગાંવ. આસામમાં નગાંવ શહેરમાં શંકાસ્પદ ઉલ્ફા ઉગ્રવાદીયોના હાથગોળા હુમલામાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયાં હતાં.
પોલીસના અનુસાર ઘાયલોમાં બેની સ્થિતિ ગંભીર છે. ઘાયલોને રાજકીય હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ હુમલાની અંદર થોડીક દુકાનો પણ ક્ષતિગ્રસ્ત થઈ છે. ઉગ્રવાદી નાસી ત્યાંથી છુટવામાં સફળ રહ્યાં હતાં.