Webdunia - Bharat's app for daily news and videos

Install App

સેટટોપ બોક્સનાં મનફાવે તેવા ભાવ નહીં લઇ શકાય

Webdunia
शनिवार, 13 अप्रैल 2013 (17:46 IST)
P.R
સરકાર આપણા ઘરમાં કેબલ ઓપરેટરો થકી લાગતા સેટટોપ બોકસ કે પછી ડીટીએચ થકી લાગતા ઉપકરણોના મુલ્‍યને નિયંત્રિત કરવાની તૈયારી કરી રહી છે કે જેથી કંપનીઓ ગ્રાહકો પાસેથી મનમાની રીતે ભાવ વસુલી ન શકે. આ અંગે ટ્રાઇએ તમામ હિસ્‍સેદારો પાસેથી સુચનો માંગ્‍યા છે. જેના આધારે આ સમગ્ર પ્રક્રિયાને યોગ્‍ય અને નિયંત્રિત કરી શકાય.

ટ્રાઇના જણાવ્‍યા પ્રમાણે દેશમાં ઝડપથી ડીજીટલાઇઝેશન વિસ્‍તરી રહ્યુ છે. એવામાં જરૂરી છે કે, ભાવનું એક સ્‍ટાન્‍ડર્ડ માળખુ નક્કી કરવામાં આવે જેથી ગ્રાહકોના હિતોનું રક્ષણ થઇ શકે. ટ્રાઇએ આ અંગે ર૬ એપ્રિલ ર૦૧૩ સુધીમાં લોકો પાસે સુચનો માંગ્‍યા છે.

ટ્રાઇએ ડ્રાફટ ટેરીફ જારી કરેલ છે જેમાં ગ્રાહક પાસેથી સેટટોપ બોકસ થકી એક ન્‍યુનતમ ટેરીફ વસુલવાનું સુચન કરવામાં આવ્‍યુ છે.

ટ્રાઇનું સુચન છે કે, ડીટીએચનો ભાવ રૂા.પ૦૦ રાખવામાં આવે અને માસિક ભાડુ રૂા.૪૭ થાય. ડીજીટલ કેબલ સેટટોપ બોકસનો ભાવ ૪૦૦ રૂા. રાખવાનો પ્રસ્‍તાવ છે. જેનુ માસિક ભાડુ રૂા.૩૭ રહેશે. રીપેરીંગનો ખર્ચ, ઇન્‍સ્‍ટોલેશન ચાર્જીસ, એકટીવેશન ચાર્જ પણ સમાપ્‍ત કરવાનો પ્રસ્‍તાવ છે.કંપનીઓ માટે સ્‍ટાન્‍ડર્ડ ટેરીફ પેકેજ ઓફર કરવાનું જરૂરી બનશે. ઓપરેટર સ્‍ટાન્‍ડર્ડ પેકેજ સિવાય બીજા ટેરીફ પેકેજ પણ ઓફર કરી શકે છે. આ સિવાય કોમર્શીયલ ઇન્‍ટરપોર્ટીબીલીટી પણ લાગુ થશે.

जरूर पढ़ें

महाराष्ट्र चुनाव : NCP शरद की पहली लिस्ट जारी, अजित पवार के खिलाफ बारामती से भतीजे को टिकट

कबाड़ से केंद्र सरकार बनी मालामाल, 12 लाख फाइलों को बेच कमाए 100 करोड़ रुपए

Yuvraj Singh की कैंसर से जुड़ी संस्था के पोस्टर पर क्यों शुरू हुआ बवाल, संतरा कहे जाने पर छिड़ा विवाद

उमर अब्दुल्ला ने PM मोदी और गृहमंत्री शाह से की मुलाकात, जानिए किन मुद्दों पर हुई चर्चा...

सिख दंगों के आरोपियों को बरी करने के फैसले को चुनौती, HC ने कहा बहुत देर हो गई, अब इजाजत नहीं

सभी देखें

नवीनतम

Gujarat : वाव सीट पर BJP और कांग्रेस ने उतारे उम्मीदवार, उपचुनाव में इन चेहरों के बीच होगा मुकाबला

आप का दावा, माला पहनाने आए BJP कार्यकर्ताओं ने किया केजरीवाल पर हमला

कुछ नहीं बचता है! दिल्ली में सैलून में राहुल गांधी ने दाढ़ी बनवाई, घर-परिवार की बात की

RPSC ने रद्द की प्रतियोगी परीक्षा 2022, जानिए क्‍यों उठाया य‍ह कदम

कनाडा ने भारत के प्रत्यर्पण संबंधी 26 में से सिर्फ 5 अनुरोधों को माना

Show comments