Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંદીનો સામનો કરવામાં ભારત ત્રીજા નંબરે

ભાષા
शुक्रवार, 29 मई 2009 (10:57 IST)
વૈશ્વિક આર્થિક સંકટથી છુટકારો મેળવવાની સારી સ્થિતિના બાબતે ભારત દુનિયામાં ત્રીજા સ્થાન પર છે. દુનિયાભરના વેપારીઓની વચ્ચે કરાવવામાં આવેલ સર્વેક્ષણમાં આ વાત સામે આવી છે.

સર્વકાર્પ ઈંટરનેશનલ બિઝનેસ કાંફિડેંસ સર્વના મુજબ વૈશ્વિક મંદીથી છુટકારાની ક્ષમતાના બાબતે ભારત દુનિયામાં ત્રીજા નંબર પર છે.

એપ્રિલ 2009માં બે અઠવાડિયા દરમિયાન કરવામાં આવેલ આ સર્વેક્ષણમાં મંદીના વર્તમાન પરિદ્રશ્ય વેપારી ઘારણા અને દુનિયાભરમાં ફેલાયેલી મંદીના પ્રભાવને આધાર બનાવવામાં આવ્યો છે.

મંદીના સમયમાં સૌથી વિશ્વાસપાત્ર દેશની પસંદગી માટે આ સર્વેક્ષણ 24 દેશોના 7500 વેપારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

સર્વેક્ષણ મુજબ જે બીજા દેશ મંદીનો સામનો કરવાની સારી સ્થિતિમાં છે, તેમા જાપાન, કતર ન્યૂઝીલેંડ, મલેશિયા, સ્વીડન, વિયેતનામ, નીધરલેંડ, અમેરિકા, ઈંડોનેશિયા, દક્ષિણ અમેરિકા, ફ્રાંસ, બેલ્જિયમ, ઈંગ્લેંડ, કોરિયા દક્ષિણ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, તાઈવાન, ચેક રિપબ્લિક, જર્મની, આયરલેંડ, લેબનાન, રૂસ, યૂએઈ, બ્રાઝીલ, ફિલીપીંસ, મોરક્કો, સ્કોટલેંડ, શ્રીલંકા, સીરિયા અને થાઈલેંડનો સમાવેશ છે.

जरूर पढ़ें

क्‍या अब लुटियंस दिल्‍ली में रहती हैं पूर्व पीएम शेख हसीना, बांग्‍लादेश में क्‍यों नहीं थम रहा बवाल?

पहले दोस्त से सुहागरात का वीडियो बनवाया, फिर करने लगा ब्लैकमेल

शिवराज सिंह चौहान के बेटे कार्तिकेय को दिग्विजय सिंह की नसीहत

बाल संत अभिनव अरोड़ा से गुस्‍साए स्वामी रामभद्राचार्य, स्टेज से उतारा-कहा नीचे उतरो

शुक्रवार को फिर मिली 25 से ज्‍यादा विमानों को बम से उड़ाने की धमकी

सभी देखें

नवीनतम

Maharashtra विधानसभा चुनाव के लिए BJP ने जारी की दूसरी लिस्ट, 22 उम्मीदवारों के नाम

AAP का BJP पर बड़ा आरोप, रच रही है केजरीवाल की हत्या की साजिश

Delhi Pollution : वायु प्रदूषण पर मंत्री गोपाल राय ने चेताया, केंद्र और राज्‍य सरकार से की यह अपील

Jammu Kashmir : कुलगाम में सेना का वाहन दुर्घटनाग्रस्त, 1 सैनिक की मौत, 13 अन्य घायल

Odisha : दाना चक्रवात के दौरान लोगों से दुर्व्यवहार, 4 सरकारी अधिकारी सस्‍पैंड

Show comments