Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi 2024- હોળી પર આ રીતે બનાવો નારિયેળ ફ્લેવરના ઘુઘરા

Webdunia
બુધવાર, 13 માર્ચ 2024 (11:55 IST)
1 કપ નારિયેળ છીણેલું 
1 ચમચી ઘી
3/4 કપ માવો 
1/2 કપ ખાંડ
1/2 કપ પાણી
મેંદો 
તેલ
 
ઘુઘરા બનાવવાની રેસીપી
 
એક પેનમાં ઘી નાખી  નારિયેળને શેકવું 
નારિયેળ શેકાઈ જાય તો તેમાં માવો સ્મૂદ કરીને નાખી મિક્સ કરવું. 
નારિયેળ સ્મૂથ થઈ જાય તો માદ મુજબ ખાંડ નાખી મિક્સ કરવું. 
મિશ્રણ ચિપચિપયો થઈ જાય તો તાપ બંદ કરી એક બાજુ મૂકો. 
 
હવે ઘુઘરા માટે લોટ બાંધવું. તેના માટે મેંદામાં એક ચમચી ઘી નાખી કઠણ લોટ બાંધી લો 
હવે લૂંઆ લઈને પૂડીની જેમ વણી લો અને વચ્ચે નારિયેળનુ મિક્સ નાખી ધુધરાને મશીનમાં રાખી ચોંટાડી લો. 
રિફાઈડ ઑયલ ગરમ કરવા માટે રાખો અને બન્ને બાજુથી ઘુઘરાને તળી લો
સોનેરી થયા પછી તેલથી બહાર કાઢી લો અને ખાવા માટે સર્વ કરો. 

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

NDTA એ કનોટ પ્લેસમાં આવેલી તમામ ઓફિસો, દુકાનો અને રેસ્ટોરન્ટ્સને સાંજે 6:30 વાગ્યા પછી બંધ કરવાની અપીલ કરી છે

સ્પેસમાં ભારતનુ Axiom-4 મિશન કેમ છે ખાસ, એલન મસ્કના સ્પેસએક્સ ડ્રેગન કૈપ્સૂલથી થશે કમબેક

Video- રીલ બનાવવાનો શોખીન ત્રણ બહેનોએ કેમેરામેન સાથે કર્યા લગ્ન, અમરોહામાં હિન્દુ સંગઠનો ગુસ્સે ભરાયા

Ahmedabad Rain Photos - અમદાવાદમાં અતિભારે વરસાદથી જળબંબાકાર: 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ, સ્કૂલ-કોલેજોમાં 2 દિવસની રજા, 1નું મોત

સોનમ રઘુવંશીને સુપ્રીમ કોર્ટનો ફટકો, જામીન રદ, 3 અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ

વધુ જુઓ..

ધર્મ

Jaya Parvati Vrat Pooja samagri - ગૌરી વ્રત સામગ્રી

ગૌરી વ્રતની આરતી- 2

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026

ભગવાન શ્રીકૃષ્ણ મુકુટમાં કેમ લગાવે છે મોરપંખ ? જાણો આની પાછળ છીપયેલું ધાર્મિક આને આધ્યાત્મિક રહસ્ય

આગળનો લેખ
Show comments