Webdunia - Bharat's app for daily news and videos

Install App

Holi 2024- હોળી પર આ રીતે બનાવો નારિયેળ ફ્લેવરના ઘુઘરા

Webdunia
બુધવાર, 13 માર્ચ 2024 (11:55 IST)
1 કપ નારિયેળ છીણેલું 
1 ચમચી ઘી
3/4 કપ માવો 
1/2 કપ ખાંડ
1/2 કપ પાણી
મેંદો 
તેલ
 
ઘુઘરા બનાવવાની રેસીપી
 
એક પેનમાં ઘી નાખી  નારિયેળને શેકવું 
નારિયેળ શેકાઈ જાય તો તેમાં માવો સ્મૂદ કરીને નાખી મિક્સ કરવું. 
નારિયેળ સ્મૂથ થઈ જાય તો માદ મુજબ ખાંડ નાખી મિક્સ કરવું. 
મિશ્રણ ચિપચિપયો થઈ જાય તો તાપ બંદ કરી એક બાજુ મૂકો. 
 
હવે ઘુઘરા માટે લોટ બાંધવું. તેના માટે મેંદામાં એક ચમચી ઘી નાખી કઠણ લોટ બાંધી લો 
હવે લૂંઆ લઈને પૂડીની જેમ વણી લો અને વચ્ચે નારિયેળનુ મિક્સ નાખી ધુધરાને મશીનમાં રાખી ચોંટાડી લો. 
રિફાઈડ ઑયલ ગરમ કરવા માટે રાખો અને બન્ને બાજુથી ઘુઘરાને તળી લો
સોનેરી થયા પછી તેલથી બહાર કાઢી લો અને ખાવા માટે સર્વ કરો. 

Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

'ઉપવાસ તોડો, લડાઈ અટકશે નહીં' - અભિજીત દિપકેએ સોનમ વાંગચુકને અપીલ કરી

LIVE: રાહુલ ગાંધીની પ્રેસ કૉન્ફ્રેસ, પેપર લીક અને લાઠીચાર્જ પર ઉઠાવી રહ્યા છે સવાલ

મહારાષ્ટ્રમાં સાડી ન લાવવા બદલ પત્નીએ પતિની કરી હત્યા, પ્રેશર કુકરના ઢાંકણથી માર્યા પછી ગળુ દબાવ્યુ

મહારાષ્ટ્રમાં, એક પત્નીએ સાડી ન ખરીદવા બદલ તેના પતિની હત્યા કરી દીધી

ઊંઝા જીરા-વરિયાળીને GI ટેગ: ખેડૂતોની આવકમાં 20% થી 30% સુધીના વધારાની શક્યતા

વધુ જુઓ..

ધર્મ

ગોરમા ની આરતી

જયા પાર્વતી ની આરતી-2

જય પાર્વતી માતા" આરતી

Jaya Parvati- ગૌરી વ્રતમાં આ 5 વસ્તુઓ ભૂલથી પણ ન ખાવી

ગૌરી વ્રત વિશે નિબંધ

આગળનો લેખ
Show comments