Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું તમારા કામ પણ અટકી જાય છે, વાંચો દરેક દિવસના 7 શક્તિશાળી ઉપાય

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (15:32 IST)
દરેક માણસ તેમના દરેક કામ તેમની સુવિધા અનુસાર કરે છે, પરંતુ એવા પણ કેટલાક લોકો છે જે વગર શુભ મૂહૂર્ત કોઈ કામ નહી કરતા, વડીલો દરેક કામ મૂહૂર્ત અનુસાર કરવાની સલાહ આપે છે. તેનાથી કામ પૂર્વ રૂપથી પૂરૂં થઈ જવાની શકયતા બની રહે છે. 
 
દરેક દિવસ શુભ અને કલ્યાણકારી હોય છે, પણ અમારા સિતારા જો અનૂકૂળ ન હોય તો પ્રતિકૂળ અસર કરે છે. જો તમે ગ્રહના અશુભ યોગથી પરેશાન છો અને તેના પ્રભાવથી તમારા દરેક શુભ કાર્યમાં મુશ્કેલી આવે છે, કામ બનતા-બનતા રહી જાય છે તો આ ચમત્કારી ઉપાય એક વાર જરૂર કરવું. આ ઉપાયથી દિવસની પ્રતિકૂળતા, અનૂકૂળતામાં પરિવર્તિત થઈ જાય છે. 
- રવિવારે પાનનો પાંદળા સાથે રાખીને જવું 
- સોમવારે અરીસામાં તમારું ચેહરો જોઈને જવું. 
- મંગળવારે મિઠાઈ ખાઈને જવું. 
- બુધવારે કોથમીર ખાઈને જવું. 
- શુક્રવારે દહીં ખાઈને જવું. 
- શનિવારે આદું અને ઘી ખાઈને જવું જોઈએ. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments