Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 17 કામ

Webdunia
ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2019 (16:41 IST)
શ્રાદ્ધપક્ષમાં આ કામ નહી કરવા જોઈએ. 
પિતૃપક્ષમાં ભૂલથી પણ ન કરશો આ 10 કામ

- શ્રાદ્ધ પક્ષ 16 દિવસ સુધી શ્રાદ્ધ કર્મ કરનાર માણસ ને ન તો પાન ખાવું જોઈએ અને ના તો શરીર પર તેલ લગાવવું જોઈએ. 
- શ્રાદ્ધ પક્ષના સમયે અને ખાસ કરીને અંતિમ દિવસે બીજા શહરની યાત્રા નહી કરવી જોઈએ. 
- તે સિવાય ન તો ગુસ્સો કરવું જોઈએ. 
- શ્રાદ્ધમાં ચણા, મસૂર, અડદ,  સત્તૂ, મૂળી, કાળું  જીરું, કાકડી, સિધાલૂણ, કાળા અડદ, વાસી કે અપવિત્ર ફળ ઉપયોગ નહી કરવા જોઈએ. 
- શ્રાદ્ધ પક્ષમાં વાળ કપાવવા કે દાઢી નહી કરવી જોઈએ. 
- શ્રાદ્ધ પક્ષમાં પશું પંખીઓને દાણા અને જળ આપવાથી વિશેષ ફળ મળે છે. 
- પિતૃપક્ષમાં કેટલીક વસ્તુઓ ખાવું વર્જિત ગણાય છે જેમ કે ચણા, મસૂર, જીરું, સંચણ, દૂધી, કાકડી, સરસવનો શાક વગેરે. 
- માંસ માછલી અને દારૂનો સેવન કદાચ ન કરવું. 
- તર્પણ કરનાર માણસને વાસી ભોજન ન કરવું જોઈએ. 
- શ્રાદ્ધપક્ષના સમયે કાળા તલનો ઉપયોગ કરવું શુભ ગણાય છે. 
- શ્રાદ્ધના દિવસે લસણ-ડુંગળીનો ભોજન ઘર પર નહી બનાવવું જોઈએ. ભોજન સાત્વિક જ ખાવું. 
- બટાકા, મૂળા, અળવી અને કંદવાળી શાક પિતરોંને નહી ચઢાવાય છે. 
- ભોજન બનાવવામાં કોઈ પણ પ્રકારના લોખંડના વાસણનો પ્રયોગ નહી કરવું જોઈએ. 
- શ્રાદ્ધપક્ષમાં તેમના પિતરોને તર્પણ કરતા હમેશા મોઢા દક્ષિણ દિશાની તરફ હોવું જોઈએ. 
- વગર સંકલ્પના ક્યારે પણ શ્રાદ્ધ પૂરા નહી ગણાય તેથી શ્રાદ્ધના દિવસે હાથમાં અક્ષત, ચંદન, ફૂલ અને તલ લઈને પિતરોને તર્પણ કરવું. 
- શ્રાદ્ધમાં કોઈ પણ બ્રાહ્મણનો અપમાન ન કરવું જોઈએ. 
- કોઈ વૃદ્ધ માણસ કે જાનવરને પરેશાન કે ચિઢાવવુ નહી જોઈએ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments