Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ કારણે હેડકોન્સ્ટેબલનો ઓર્ડર ઉપરી અધિકારીઓએ માનવો પડશે

Webdunia
ગુરુવાર, 23 જુલાઈ 2020 (13:06 IST)
ગુજરાત પોલીસમાં IPS તરીકે જોડાયેલા અધિકારીને હવે ગુજરાતની નાનામાં નાની બાબત શીખવી પડશે. તે પણ એક સામાન્ય કેડેટની જેમ જ આ ટ્રેનિંગ લેવી પડશે. ટ્રેનિંગ દરમિયાન તેમના ટ્રેનર કોઈ અધિકારી નહિં પણ એક હેડ કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારી હશે, જેના દરેક હુકમનું પાલન હાલ આ અધિકારીઓએ તાલીમાર્થી બનીને માનવું પડશે અને તેજ ટ્રેનિંગ તેમને આગામી દિવસોમાં પોતાના ફિલ્ડમાં ઉપયોગી બનશે.અલગ અલગ રાજ્યોમાંથી UPSC પાસ કર્યા બાદ IPS બનનાર અધિકારીઓ પોતાની ટ્રેનિંગ પુરી કર્યા બાદ ગુજરાત આવ્યા છે. આ અધિકારીઓ હવે ગુજરાતમાં રહીને ગુજરાત પોલીસના પાઠ ભણવા પડશે. આ 7 IPS અધિકારીઓની ટ્રેનિંગ કરાઇ પોલીસ એકેડમીમાં શરૂ થઈ છે. પણ આ ટ્રેનિંગ કોઈ VVIP લેવલની નહીં પણ સામાન્ય પોલીસ કર્મીઓની જેમ જ આપવામાં આવશે. આ અધિકારીને પણ રોજ વહેલા ઉઠવાનું પોતાના બેરેકમાં સમયસર જતું રહેવું પડશે. તેની સાથે તેમને ટ્રેનિંગ આપતા પોલીસ કર્મીનું મન પણ જાળવવું પડશે. કારણ કે તેઓ હાલ તાલીમાર્થી છે.કરાઈ પોલીસ એકેડમીના આઈ.જી.પી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું કે, નવા આવેલા આઈપીએસ અધિકારીને તેમને ટ્રેનિંગ આપતા હેડ કોન્સ્ટેબલનું પણ માન રાખવું પડશે. તેની સાથે દરેક પોલીસ મેન્યુઅલ અને એકેડમીમાં નિયમોનું પાલન કરવું પડશે. મારી મંજૂરી વિના તેઓ એકેડમીમાં બહાર જઇ શકશે નહીં  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments