Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો, કેસની સંખ્યા 570 આવી

Webdunia
શુક્રવાર, 15 જાન્યુઆરી 2021 (09:34 IST)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 570 આવી પહોંચી છે. ગુજરાતમાં કોરોના કેસમાં સતત ઘટાડો રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 254314,  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ
3, રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 737, ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા
242901 ,  રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા, 7056
 
છેલ્લા 24 કલાકમાં 570 નવા કેસ 
આજે 737 દર્દીઓ સાજા થયા
આજે કુલ 3 મૃત્યુ જે પૈકી 1 અમદાવાદમાં
શહેરોમાં કેસ
અમદાવાદ 107
સુરત 83
વડોદરા 77
રાજકોટ 62
ભાવનગર 6
જામનગર 4
સુરેન્દ્રનગર 4
રાજ્યમાં એક્ટિવ કેસ 7056

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments