Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ, 4ના મોત, 8 હજારથી વધુ એક્ટિવ કેસ

Webdunia
બુધવાર, 24 માર્ચ 2021 (08:28 IST)
રાજ્યમાં કોરોનાના કેસ દરરોજ નવો રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા છે. મંગળવારે 1730 નવા કેસ સામે આવ્યા હતા. આ અત્યાર સુધી એક દિવસમાં સૌથી વધુ મળનાર કેસ છે. આ પહેલાં સોમવારે 1640 કેસ નોધાયા હતા. સૌથી વધુ 577 કેસ સુરતમાં નોંધાયા હતા. ત્યારબાદ અમદાવાદમાં 509, વડોદરામાં 162, રાજકોટમાં 162 કેસ નોંધાયા હતા. હવે રાજ્યમાં દર્દીઓની સંખ્યા 2,90,379 પર પહોંચી ગઇ છે. 
 
તો ગત 24 કલાકમાં કોરોનાના કારણે ચાર લોકોના મોત થયા છે. તેમાં બે મોત સુરત અને બે મોત અમદાવાદમાં થયા છે. મોતનો કુલ આંકડો 4454 પર પહોંચી ગયો છે. ગત 24 કલાકમાં 1255 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી 2,77,603 લોકો કોરોના વાયરસને માત આપી ચૂક્યા છે. 
 
તો બીજી તરફ એક્ટિવ કેસનો આંકડો 8 હજારને પાર કરી ગયો છે. રાજ્યમાં હાલ 8318 સક્રિય દર્દીઓ છે. આ સાથે જ રિકવરી રેટ 94.01 ટકા થઇ ગયો છે. રાજ્યમાં 31 દિવસોથી નવા દર્દીઓની સંખ્યા વધુ અને ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા ઘટી રહી છે. અત્યારે 76 દર્દીઓ વેંટીલેટર પર છે. 8242 દર્દીઓની હાલત સ્થિર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments