Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાનગી લેબ સરકારની મંજૂરી વિના કોરોનાનો ટેસ્ટ નહીં કરી શકે

Webdunia
બુધવાર, 6 મે 2020 (12:28 IST)
ગુજરાત સરકારે હાલ કોરોના પોઝિટીવ દર્દીઓના આંકડા ઊંચા જઇ રહ્યાં છે તેવાં સંજોગોમાં આ લેબોરેટરીઓ પર ટેસ્ટ કરવા સામે નિયંત્રણ મૂકી દીધું છે. જ્યાં સુધી સરકારી અધિકારી પરવાનગી ન આપે ત્યાં સુધી આ લેબોરેટરી કોઇપણ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરી શકશે નહીં અને જો ટેસ્ટ કરાયો હોય તો તેનું પરિણામ જાહેર કરી શકશે નહીં. આરોગ્ય વિભાગે આ લેબોરેટરીઓને જણાવ્યું છે કે આપે સંબંધિત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી, કે મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અધિકારીની પૂર્વમંજૂરી સિવાય ટેસ્ટ કરી શકાશે નહીં.  આ ઉપરાંત ટેસ્ટ કરાવવા આવેલાં તમામ લોકોના નામ, સરનામું અને આધાર કાર્ડની ડિટેઇલ્સ સરકારને મોકલી આપવાની રહેશે.  આ તમામ સૂચનાઓનું લેબોરેટરીઓએ કડકપણે પાલન કરવાનું રહેશે તેવી તાકીદ પણ આ હુકમમાં કરવામાં આવી છે.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments