Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોર્ન રેકેટ કેસમાં ધરપકડ રાજ કુંદ્રા અને રાયન થોર્પની રાજ કુન્દ્રાની જમીન અરજી નામંજૂર

Webdunia
બુધવાર, 28 જુલાઈ 2021 (17:21 IST)
પોર્ન રેકેટ કેસમાં ધરપકડ રાજ કુંદ્રા અને રાયન થોર્પની જામીન અરજી મુંબઈની એક કોર્ટએ નામંજૂર કરી છેૢ તેનાથી તેને જેલથી બહાર આવવાના રસ્તા મુશ્કેલ થઈ ગયા છે. પહેલા મંગળવારે રાજ કુંદ્રાને 14 
 
દિવસની ન્યાયિક્ કસ્ટડીમાં જેલ મોકલી દીધુ ચે. જ્યારે મુંબઈ ક્રાઈમ બ્રાંચએ રાજ કુંદ્રાની સાત દિવસની તેમની પોલીસ રિમાંડ માંગી હતી. પણ કોર્ટએ ત્રીજી વાર રિમાંડ આપવાની ના પાડી દીધી હતી. તેમજ બૉમ્બે હાઈકોર્ટએ તેણે તત્કાલ કોઈ રાહત આપવાની ના પાડી દીધી હતી. ત્યાં શિલ્પા શેટ્ટીને પણ તેમના પતિ રાજ કુંદ્રાને લઈને સખ્ત વલણ જોવાયા છે.
 
મુંબઈ પોલીસનો કહેવુ છે કે રાજ કુંદ્રા પોર્ન ફિલ્મ નિર્માણમાં સક્રિયતાથી શામેલ હતા. તેની સામે મજબૂત ઈલેક્ટ્રોનિક પુરાવા હોવાનો દાવો પણ મુંબઈ ક્રાઇમ બ્રાંચે કર્યો છે.  મુંબઈ પોલીસ પોર્ન 
 
ફિલ્મના બદલામાં ટ્રાન્ઝેક્શનના પુરાવા પણ હાથે આવ્યા છે. તેમજ પ્રવર્તન નિદેશાલય પણ અ બાબતે સક્રિય થઈ ગયુ છે. 
 
કોર્ટએ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ 45 વર્ષના રાજ કુંદ્રાને 14 દિવસ માટે મોકલી દીધુ. પોલીસનો દાવો છે કે આરોપી રાયન થોર્પએ પૂછપરછમાં ખુલાસો થયુ છે કે ઑનલાઈન એપથી પોર્ન સામગ્રી આપતા હતા. તેથી ઑગસ્ટ 2020 અને ડિસેમ્બર 2020ના વચ્ચે 1,17,64,886 રૂપિયા  (1,58,057 અમેરિકી ડૉલર) કમાવ્યા.”

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ