Webdunia - Bharat's app for daily news and videos

Install App

સીમા પાર વાયુસેનાની કાર્યવાહી પર બોલ્યા પીએમ મોદી - સોગંધ મુજે ઈસ મિટ્ટી કી મે દેશ નહી ઝુકને દુંગા

Webdunia
મંગળવાર, 26 ફેબ્રુઆરી 2019 (15:51 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના ચૂરુમાં રેલીને સંબોધિત કરી રહ્યા છે. પીએમ મોદીએ આ રેલીમાં સીમા પાર ભારતીય વાયુસેનાની મોટી કાર્યવાહીનો ઉલ્લેખ કરતા વીર સપૂતોની માતાઓને નમન કર્યુ. તેમણે કહ્યુ કે આખા દેશમાં આજે ખુશી છે. આપણો દેશ સુરક્ષિત હાથમાં છે. પીએમ મોદીએ કહ્યુ કે સોગંધ મુજે ઈસ મિટ્ટી કી, મે દેશ નહી મિટને દૂંગા, મૈ દેશ નહી ઝુકને દૂગાં. આજે ચુરુની ધરતી પરથી હુ દેશવાસીઓને વિશ્વાસ અપાવુ છુ કે દેશ સુરક્ષિત હાથમાં છે. 
 
ઉલ્લેખનીય છે કે 2014માં પણ બીજેપી એંથમમાં પીએમ મોદી દેશ નહી મિટને દૂંગા, મે દેશ નહી મિટને દૂંગાની વાત કરી હતી. 
 
-પીએમ મોદીએ કહ્યુ કે શહીદોના પરિવાર અને પૂર્વ સૈનિકોને OROPને લાગૂ કરવાનુ વચન આપ્યુ હતુ અને તેને પૂરુ પણ કર્યુ. 35000 કરોડ રૂપિયા સૈનિક પરિવારને આયા છે. મને ખુશી છે કે રાજસ્થાનના હજારો પરિવાર સહિત દેશભરના 20 લાખથી વધુ સૈનિક પરિવારને OROPનો લાભ મળી ચુક્યો. હમ ન ભટકેંગે, ન અટકેંગે. 
 
- પીએમે ખેડૂતોને લઈને કહ્યુ કે હુ ખાસ કરીને મારા રાજસ્થાનના ખેડૂત ભાઈઓમને કહેવા માંગુ છુ કે એક કરોડથી વધુ ખેડૂતોને 2000 રૂપિયાનો પ્રથમ હપ્તો પહોંચશે. પણ રાજસ્થાન અને ચુરુના ખેડૂતોને હપ્તો ન મળ્યો અને આ માટે રાજ્યની કોંગ્રેસ સરકાર જવાબદાર છે. કારણ કે રાજસ્થાન સરકારે ખેડૂતોની યાદી કેન્દ્ર સરકારને મોકલી નથી.  મને સમજાતુ નથી કે અમારા કોંગ્રેસના મિત્રોને શુ થઈ ગયુ છે. તેઓ કેમ મોડુ કરી રહ્યા છે. પણ અમે એ યાદી લઈને જ રહીશુ અને ખેડૂતોને પૈસા આપીશુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

આગળનો લેખ
Show comments