Webdunia - Bharat's app for daily news and videos

Install App

હોળી પર પાક ની નાપાક હરકત, LOC પર ફાયરિંગમાં એક જવાન શહીદ, કાશ્મીરમાં 3 જગ્યાએ મુઠભેડ

Webdunia
ગુરુવાર, 21 માર્ચ 2019 (14:24 IST)
પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોરમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ ગ્રેનેડ હુમલામાં અધિકારી સહિત બે પોલીસકર્મી ઘાયલ થયાના અહેવાલ છે. એક પોલીસ અધિકારીએ જમાવ્યું કે, ઉત્તર કાશ્મીર જિલ્લામાં સોપોરના મુખ્ય ચોક પર આતંકવાદીઓએ સુરક્ષાદળો પર એક ગ્રેનેડ ફેંક્યો. બીજી બાજુ રાજૌરી જિલ્લામાં એલઓસી પર પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતાં ગોળીબારમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થયાના અહેવાલ છે.
 
તેમણે જણાવ્યું કે, વિસ્ફોટમાં ડાંગીવાચા સ્ટેશનના પ્રભારી સહિત બે પોલીસકર્મીને સામાન્ય ઈચા થઈ છે. ઘાયલોને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. અધિકારીએ કહ્યું કે, સુરક્ષાદલોએ હુમલાખોરોને પકડવા માટે વિસ્તારની ઘેરાબંદી કરી છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. અધિકારીઓએ સાવધાનીના ભાગરૂપે સોપોરમાં મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments