Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂર્વ મંત્રી અને BJP નેતા સરતાજ સિંહનુ નિધન, ભોપાલમાં લીધા અંતિમ શ્વાસ

sartaj singh
, ગુરુવાર, 12 ઑક્ટોબર 2023 (14:41 IST)
sartaj singh
મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી રહી ચૂકેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સરતાજ સિંહનું ગુરુવારે 83 વર્ષની વયે નિધન થયું છે. તેમણે ભોપાલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. પાંચ વખત સાંસદ અને બે વખત ધારાસભ્ય રહી ચૂકેલા સરતાજ સિંહ બાબુજી તરીકે ઓળખાતા હતા.


2018ની વિધાનસભા ચૂંટણીમાં તેમની પરંપરાગત બેઠક સિવની માલવાથી ટિકિટ ન મળતાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા. આ પછી, તેઓ કોંગ્રેસની ટિકિટ પર નર્મદાપુરમ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમના શિષ્ય અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ સીતાશરણ શર્મા દ્વારા પરાજય થયો હતો. બાદમાં તેઓ ફરીથી કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં બે મિત્રોને મેચની ટીકિટોનો સોદો કરવો ભારે પડ્યો, આરોપીઓએ અપહરણ કરીને પાંચ લાખ માંગ્યા