Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બિહાર: પટનામાં પોલીસ લાઠીચાર્જમાં BJP નેતાનું મોત

bjp leader dies in police lathicharge
, ગુરુવાર, 13 જુલાઈ 2023 (16:28 IST)
પટનામાં પોલીસ લાઠીચાર્જમાં BJP નેતાનું મોત - બિહાર  શિક્ષકોની નિમણૂક માટે પ્રદર્શના કરી રહ્યા  ભાજપના કાર્યકરો પર ભારે  પોલીસ લાઠીચાર્જ દરમિયાન ભાજપના એક નેતાનું મોત થયું છે.
 
પટના પોલીસે ભાજપના કાર્યકરો પર ભારે લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. આ ક્રમમાં ભાજપના એક કાર્યકરનું મોત થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક વિજય કુમાર સિંહ જહાનાબાદના જિલ્લા મહાસચિવ હતા.
પોલીસના લાઠીચાર્જમાં ભાજપના અનેક નેતાઓ અને કાર્યકરો ઘાયલ થયા હતા. દરમિયાન ભાજપના નેતાઓનું કહેવું છે કે પોલીસે પટનામાં ડાકબંગલા ચોક પર બળપ્રયોગ કર્યો હતો. જહાનાબાદ શહેરમાં થયેલા લાઠીચાર્જમાં ભાજપના મહાસચિવ વિજય કુમાર સિંહનું મોત થયું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

shani Pradosh Vrat 2023: આ દિવસે છે સાવનનું પ્રથમ પ્રદોષ વ્રત, દેવઘરના જ્યોતિષ પાસેથી જાણો પૂજા પદ્ધતિ અને શુભ સમય