Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવા વર્ષથી આ Phonesમાં કામ નહી કરે વ્હાટ્સએપ ફીચર, જાણો શુ છે કારણ

Webdunia
બુધવાર, 2 જાન્યુઆરી 2019 (17:33 IST)
વ્હાટ્સએપ આજે સૌથી વધુ ઉપયોગ કરવા માટે જાણીતો એપ છે જેને કારણે કંપની સતત ગ્રાહકો માટે નવી ઓફર લાવતા રહે છે. એકવાર ફરી વ્હાટ્સએપ એક અપડેટ કરી રહ્યુ છે જેમા કેટલાક યુઝર્સને પરેશાની ઉઠાવવી પડી શકે છે. નવા વર્ષથી જૂના ઓપરેટિંગ સિસ્ટમમાં WhatsApp સપોર્ટ નહી કરે.  જેનુ કારણ છે કે WhatsApp હવે આ ફોન્સમાં તમારુ ફીચર ડેવલોપ નહી કરે જેને કારણે WhatsAppના અનેક ફીચર ખુદ જ બંધ થઈ શકે છે. 
 
હવે કંપની નોકિયા એસ-40 સિરીઝના મોબાઈલ દ્વારા વોટૃસએપનો સપોર્ટ ખતમ કરી રહી છે.  ભારતમાં નોકિયા શ્રેણી 40 સ્માર્ટફોંસ ખૂબ પૉપુલર હતા. નોકિયાના મુજબ કંપનીએ ભારતમાં નોકિયા એસ-40 વાળા કરોડો સ્માર્ટફોન વેચ્યા હતા. પણ એંડ્રોયડના આવવાથી તેમનુ વેચાણ ગબડી ગયુ.  હવે આ ઓએસનો કોઈ મોબાઈલ ફોન નથી મળતો. 
 
આ ઉપરાંત જો તમારા સ્માર્ટફોનમાં એંડ્રોયડ 2.3.7 Gingerbread  છે તો તમારે માટે વ્હાટ્સએપનો સપોર્ટ મળશે પણ 2020માં આ સ્માર્ટફોનમાં પણ વ્હાટ્સએપ કામ કરવુ બંધ કરી દેશે.  આઈફોન યૂઝર્સની વાત કરીએ તો જો તમારી પાસે આવા આઈફોન છે જેમા આઈઓએસ 7 છે તો 2020માં કંપની સપોર્ટ બંધ કરી દેશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

બનવુ હતુ Winner, એક પછી એક ઈડલી પેટમાં ઉતારતા ગયો, અચાનક થંભી ગયો શ્વાસ અને થયુ મોત

આગળનો લેખ
Show comments