Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2021: ડેવિડ વોર્નરના સ્થાન પર કેન વિલિયમસન સનરાઈઝર્સ હૈદરાબાદના બન્યા નવા કપ્તાન

Webdunia
શનિવાર, 1 મે 2021 (16:28 IST)
સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે આઈપીએલ 2021 ની બચેલી મેચો માટે કૈન વિલિયમસનને તેમનો નવો કપ્તાન બનાવ્યો છે. ટીમે ડેવિડ વોર્નરને કેપ્ટનશીપથી હટાવવાનો નિર્ણય લીધો છે. આ સિઝનમાં હૈદરાબાદની ટીમનું પ્રદર્શન ખાસ રહ્યું નથી અને ટીમે છમાંથી પાંચ મેચ ગુમાવી છે. હૈદરાબાદની ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી છે. વિલિયમસન વોર્નરની ગેરહાજરીમાં તે પહેલા પણ હૈદરાબાદની કપ્તાન સંભાળી ચૂક્યા છે.

સંબંધિત સમાચાર

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

Happy Birthday PM- 800 કિલો બાજરીથી પીએમ મોદીની અદભૂત તસવીર, 13 વર્ષની બાળકીના નામે વર્લ્ડ રેકોર્ડ

Waqf Board શું છે, તેના અધિકારો ક્યારે અને કેવી રીતે વધ્યા? મોદી સરકાર કેમ લાવી રહી છે નવું બિલ, જાણો બધુ

એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલમાં ભારતની શાનદાર જીત, હવે ફાઈનલમાં આ ટીમ સાથે થશે મુકાબલો

હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવાના કેસમાં 3 લોકોની ધરપકડ

વંદે ભારત મેટ્રોનુ નામ બદલ્યુ હવે Namo Bharat Rapid Rail કહેવાશે આ ટ્રેન

આગળનો લેખ
Show comments