Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું હવે રોજ રાત્રે 11.30 થી સવારે 6 વાગ્યા સુધી બંદ રહેશે વ્હાટસએપ.. જાણો શું છે હકીકત

Webdunia
શુક્રવાર, 5 જુલાઈ 2019 (13:51 IST)
સોશિયલ મીડિયા પર એક મેસેજ તેજીથી વાયરલ થઈ રહ્યું છે દાવો કરાઈ રહ્યું છે કે કેંદ્ર સરકારએ મેસેજિંગ એપ વ્હાટસએપને દરરોજ રાત્રે 11.30 વાગ્યેથી આવતી સવારે 6 વાગ્યા સુધી બંદ રાખવાનો ફેસલો કર્યું છે. આ મેસેજમાં આ પણ કહેવાઈ રહ્યું છે કે જો તમે આ મેસેજને ફારવર્ડ નહી કરો છો તો 48 કલાકમાં તમારું વ્હાટ્સએપ અકાઉંટ બંદ થઈ જશે અને ફરી તેને એક્ટિવેટ કરાવવા માટે 499 રૂપિયા આપવા પડશે. 
 
વાયરલ મેસેજમાં આ દાવો પણ કરાઈ રહ્યું છે કે શનિવારથી વ્હાટસએપ ફ્રી નહી રહેશે. વ્હાટસએપને ફ્રીમાં ઉપ્યોગ કરવા માટે યૂજરને ફ્રીકવેટ યૂજર બનવું પડશે. આવું કરવા માટે મેસેજને 10 લોકોને મોકલવું પડશે. જેનાથી વ્હાટસએપના લોકો લીલાથી બ્લૂ રંગમાં બદલી જશે. 
 
વાયરલ મેસેજ જુઓ 
આ મેસેજ વ્હાટસએપ પર શરૂ થયું હતું, જે હવે ફેસબુક અને ટ્વિટર પર પણ શેયર કરાઈ રહ્યુ છે. 
 
સત્ય શું છે? 
વાયરલ મેસેજમાં કરાઈ રહ્યું દાવો પૂર્ણરૂપે ઝૂઠ છે. ભારત સરકારએ એવી કોઈ જાહેરાત નહી કરી છે. હકીકતમાં બુધવારે (3 જુલાઈ)ની રાત્રે વ્હાટસએપ, ફેસબુક અને ઈંસ્ટાગ્રામ 9 કલાક ઠપ રહ્યું. આ ત્રણે એપમાં ફોટો ડાઉનલોડ, અપલોડ અને સેંડ ન થવા જેવી સમસ્યાઓ આવી રહી હતી. તે સમયે લોકોએ તેને ગુમરાહ કરવા માટે આ રીતની અફવાહ ફેલાવી હતી. 
 
ફેસબુકએ 3 જુલાઈની રાત્રે ટ્વીટ કરીને આવી રહી સમસ્યાઓના વિશે જણાવ્યું હતું. 
તેને લખ્યું "અમે જાણીએ છે કે કેટલાક લોકોએ અમારા એપ પર ફોટા, વીડિયો અને બીજી ફાઈલ્સ અપલોડ અને સેંડ કરવામાં સમસ્યા આવી રહી છે પરેશાની માટે અમે ખેદ છે અને અમે જલ્દી વસ્તુ પરત સામાન્ય કરવા માટે કામ કરી રહ્યા છે. 
<

Earlier today, some people and businesses experienced trouble uploading or sending images, videos and other files on our apps and platforms. The issue has since been resolved and we should be back at 100% for everyone. We're sorry for any inconvenience.

— Facebook (@facebook) July 4, 2019 >
ફરી કેટલાક કલાકો પછી ફેસબુકએ ટ્વીટ કરીને જણાવ્યું કે સમસ્યાનો સમાધાન કરી નાખ્યું છે. 
તમને જણાવીએ કે એવા મેસેજ પહેલા પણ વાયરલ થયા છે. 
વેબદુનિયાની તપાસમાં મળ્યું કે કેંદ્ર સરકાર દ્વારા વ્હાટ્સએપને દરરોજ રાત્રે બંદ કરવા જેવી જાહેરાત નહી કરી છે અને ન શનિવારથી વ્હાટ્સએપ પૈસા લાગશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

આગળનો લેખ
Show comments